રાજકોટ: ઉપલેટાના મોટી પાનેલીમા વધી રહેલા કોરોના કેશને લઈને પ્રેણનાદાયી કાર્ય જરૂરિયાત પરિવારોને નાશ મશીનનું વિતરણ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટાના મોટી પાનેલી દિન પ્રતિદિન કોરોના મહામારી ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાતી જાય છે ત્યારે મોટી પાનેલી ગામમાં પણ અત્યાર સુધીમાં પંદર જેટલાં કેશ નોંધાઈ ચુક્યા છે ત્યારે કોરોના ને રોકવા લોકો સ્વયં જ ઘરગથ્થુ ઉકાળો નાશ ગરમ પાણી જેવા ઉપચાર કરવા લાગ્યા છે ત્યારે મોટી પાનેલી લોહાણા મહાજન દ્વારા એક પ્રેનાણાદાયી કાર્ય […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના ગીર ગઢડા રોડ પર આવેલ મોદી ગ્રાઉન્ડ માંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ૮ વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો.. એક દિવસ પહેલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવેલું.. મોદી ગ્રાઉન્ડ નજીક આવેલ સુગર ફેક્ટરી દીપડાનું રહેઠાણ હોવાનું અનુમાન.. વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો..

Continue Reading

મોરબી: રોટરી ક્લબ અનેં ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા આંગણવાડીના બાળકોને સ્ટીલના લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માતા ના ગર્ભ થી લઈ ને બાળક ૬ વર્ષ નું થાય ત્યાં સુધી એના માટે પૂરક અને પોષણ આહાર માટેનો ખુબજ શ્રેષ્ઠ કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે. જે હાલ કોરોના મહામારીના સંજોગોમાં આવા કેન્દ્રો બંધ હોવાથી બાળકોને ઘરે આપવામાં આવતો નાસ્તો લઈ જવામાં કે આપવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી અને […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગતરોજ અનુ.જાતી મોરચા અને ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા માટે પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા લેવલની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં અનુ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅ ,અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ […]

Continue Reading

રાજકોટ: ગોંડલમા સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સૌજન્યથી ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની વિધિવિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અહીં ગોંડલની સરસ્વતી શીશુમંદીર સ્કુલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના આયોજનમાં અને ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા તથા જિલ્લા સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયા ના માર્ગદર્શન હેઠળ ભારત માતાની તથા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાની સ્થાપના વિધીવિધાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથેસાથે પુસ્તકાલય માટે કબાટ તથા 51 પુસ્તકો શીશુમંદીર સ્કુલને […]

Continue Reading

નર્મદા બ્રેકીંગ: રાજપીપળા પાસેના ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં ડૂબી જતાં લાપતા…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકા ની ફાયર ફાઇટર ટિમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ,રાજપીપળા પોલીસ ઘટના સ્થળે રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદી માં આજે બપોરે નાહવા પડેલા પાંચ નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણી માં ડૂબી ગયા હોય લાપતા થતા રાજપીપળા નગર પાલિકા ની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ […]

Continue Reading