નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ અંક ૮૭૮ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં મંગળવારે નવા ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૬ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં એસ.પી.ઓફીસ ૦૧ […]

Continue Reading

નર્મદા: ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 137.41 મીટર નોંધાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી દેવાયા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 17.05 ફૂટ વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 137.41 મીટરે પહોચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના […]

Continue Reading

નર્મદા: ભદામની કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોની બીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી: બાળકો ને શોધવા બોટ મંગાવાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બોટ અને પાલિકા ના ફાયટરો કરજણ નદી માં ડૂબેલા બે બાળકો ની શોધખોળ બાદ પણ ભાળ ન મળતા પરિવારમાં ચિંતા જો મંગળવારે કોઈ ભાળ ન મળે તો ત્રીજા દિવસે આપોઆપ મૃતદેહો બહાર આવશે તેવી અટકળો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ભદામ ગામ ની કરજણ નદી માં સોમવારે નાહવા પડેલા પાંચ બાળકો પૈકી […]

Continue Reading

અમદાવાદ: સાંતલપુર તાલુકાના કોરડા ગામે પોષણ માહ ઉજવાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર અને આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર સંયુક્ત ઉપક્રમે કોરડા ગામે આજ રોજ પોષણ માહની ઉજવણી કરવામાં આવી તેમા કીચન ગાર્ડનનુ મહત્વ સમજાવી બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર ના કમળાબેન , બ્લોક કોર્ડીનેટર વિજયભાઇ, મીશન મંગલમ વારાહીથી મુકેશભાઇ રાવલ , રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુરના નિરપતસિંહ કિરાર ,વર્ષા […]

Continue Reading

અમદાવાદ: માંડલ-વિરમગામ તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાનનું વળતર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે કૃષિમંત્રી આર.સી.ફળદુને લખ્યો પત્ર

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તાજેતરમાં ગત માસે ગુજરાતમાં મેઘરાજાએ મેઘમહેર નહીં પરંતુ મેઘકહેર મચાવી દીધો હતો, અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ઘુસી જવાના કારણે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, દસકોઈ,ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને અતિવૃષ્ટિના કારણે તમામ પાક નિષ્ફળ ગયો હતો જેના કારણે ગુજરાતના ખેડૂતોને પાક નિષ્ફળની સહાય અંતર્ગત […]

Continue Reading

ખેડા: ડાકોર નગરપાલિકાના સભા ખંડમાં બપોરે પાલિકાના પ્રમુખ ઘ્વારા સાધારણ સભા યોજવામાં આવી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર નગરપાલિકા ના સભા ખંડ માં બપોરે પાલિકાના પ્રમુખ ઘ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી..તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ ઘ્વારા ઠરાવ કરવામાં આવેલ હતા જેમાં ડાકોર ગામ માં આશરે ૪ કરોડ ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આ રૂપિયા ડાકોર ગામ માં રસ્તાના નિર્માણ […]

Continue Reading

વડોદરા: સમલાયા ગામે શેડ બનાવી નામી કંપનીઓના પેકિંગ કરી નકલી બીડી બનાવવામાં આવતી પોલીસે લાખોની કિંમતની નકલી બીડીનો જથ્થો ઝડપી પાડયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા જિલ્લા એસ.ઓ.એસ પોલીસે સાવલી તાલુકાના સમલાયા નજીકથી ડુપ્લીકેટ બીડી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી નકલી બીડી મોટી સંખ્યામાં વિવિધ કંપનીના પેકિંગની ડુપ્લીકેટ બીડી પણ ઝડપી પાડી હતી કહેવાય છે બીડી એ સ્વગૅ ની સીડી ધુમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ જો એ ધુમ્રપાન માં વપરાતી બીડી પણ જો ડુપ્લીકેટ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે અધિક માસની ઉજવણી કરતી મહીલાઓ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યોછે હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ ગણતરી મુજબ ત્રણ વર્ષ પછી ચંદ્ર મહીનામાં એક વધારાનો મહીનો ઉમેરવામાં આવેછે જેને અધિક માસ કે પુરષોતમ મહીનો કહેવામાં આવેછે પુરૂષોત્તમ માસમાં સ્નાન પુજા વિધી અને દાનનું વિશેષ ફળ મળેછે અને તમામ પ્રકારના દુખો દુર […]

Continue Reading

અમરેલી : દીદી ની ડેલીયે શુભેચ્છા મુલાકાતે સહકારી નેતા દિલીપ સંઘાણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સમગ્ર દેશ અને વિદેશના પ્રવાસમાં સૌથી સુંદર કામ દીદી ની ડેલીયે જોવા મળ્યું.દિલીપ સંઘાણી તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિનના નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધર ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત દીદી ની ડેલી સમગ્ર ગુજરાતમાં લોકમુખે ચર્ચાઇ રહી છે .દેશના સર્વોચ્ચ સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ દીદીને ડેલીની […]

Continue Reading

મહીસાગર: કોરોનના મહમારીમાં મહીસાગર જિલ્લાના ડો.રાજ ની સહાનીય કામગીરી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જન્મથી જ બાળકોના દાંત ને દૂર કરી માતાની મુશ્કેલી દૂર કરી. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં એક દંપતીના ઘરે બાળકીને જન્મથી જ દાંત હોવાના કારણે માતા તેમજ બાળકીને સ્તનપાન કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સમાનો કરવો પડતો હતો. ડો. રાજ શાહ દ્વારા આ મુશ્કિલ પરિસ્થિતિ માં પોતાની સૂઝબૂઝથી બાળકોના બંને […]

Continue Reading