ભાવનગરમાં કરોનાનો કહેર યથાવત જિલ્લામાં વધુ ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામ […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રા.શાળા, માધ્યમિક શાળા, મોડેલ શાળા અને કસ્તુરબા બાલીકા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કિશોર અવસ્થાનું જ્ઞાન મળી રહે તે હેતુસર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તરૂણ્ય શિક્ષણ, સ્વચ્છતા, બાળલગ્ન અને બાળઅધિકારો, બાળકોનું જાતિય રક્ષણ, પોષ્કો એક્ટ, […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં આજે ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૩ સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૧ ઉના-૦૩ ગીરગઢડા -૦૧ તાલાળા-૦૩ અન્ય ૦૧ તો કુલ-૧૩ લોકો સાજા થતા રજા આપવામાં આવી જેમાં.. વેરાવળ-૦૬ સુત્રાપાડા-૦૪ કોડીનાર-૦૧ ઉના-૦૦ ગિરગઢડા-૦૦ તાલાળા-૦૨ અન્ય-૦૦ તો વેરાવળ મા એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસર ડૉ.અરુણભાઈ ભરવાડ ની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકના મિલનસાર સ્વભાવના અને નિષ્ઠાવાન ની સાફ છબી ધરાવનાર ખાંભા પશુ સારવાર કેન્દ્રના વેટરનરી ઓફિસર ડો. અરુણભાઈ ભરવાડ ની પોતાના વતન અમદાવાદ બદલી થતાં આજ રોજ ખાંભામાં પશુ સારવાર સાથે સંકળાયેલ એલ.આઈ,ગોપાલમિત્રો,તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા અરુણનું નારીયેળ અને સાકર તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

Continue Reading

અમરેલી: બાબરામાં મોટા રામજી મંદિરે ચાલતી રામધૂન માટે બાબરા ના વતની રાજકોટ સ્થિત દાતા દ્વારા વાદ્ય ઈન્સષ્ટૃમેન્ટ ભેટ આપવામાં આવ્યા.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા મા રાષ્ટ્રીય હીન્દુ સંગઠન દ્વારા દર શનિવારે મોટા રામજી ખાતે રામધૂન નુ આયોજન કરવામાં આવે છે અને આ સંગઠન ને બાબરા ના વતની અને હાલ રાજકોટ રહેતા વિજયભાઈ ધીરુભાઈ સવાણી અને સંદીપભાઇ ધીરુભાઈ સવાણી દ્વારા તબલા ,મંજીરા, હાર્મોનિયમ ,કરતાલ વગેરે ઇન્સટુમેન્ટ ભેટ આપી વતન પ્રત્યે ની ફરજ આદા કરી હતી. આ […]

Continue Reading

નર્મદાના અંતરિયાળ ગામમાં ૧૦૮ સ્ટાફ દ્વારા ઘરમાં સફળ પ્રસુતિ કરાવતા માતા-બાળક ને જીવનદાન મળ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ તો ઘણી હોસ્પિટલો માં મોટાભાગે સિઝર કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે તેવા સમયે ૧૦૮ ની ટીમે સફળ નોર્મલ સુવાવડ કરાવતા ગરીબ પરિવાર માટે મોટી રાહત નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રેલવા (ભરાડા ) ગામના મેઘાબેન એસ વલવી ને નામની મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપડતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ કરતા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: કુલ અંક ૮૭૨ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં સોમવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં હાઉસિંગ બોર્ડ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર પાસે મજૂરી કામ બાબતે પૂછતા હથોડી વડે હુમલા બાદ મારી નાંખવાની ધમકી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ એ તથા વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલાબેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર […]

Continue Reading

નર્મદામાં બાઈક ચોરો સક્રિય: રાજપીપળા નજીકના વડીયા જકાત નાકા પાસેની લોટસ સોસાયટી માંથી બાઈક ની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં માં એક બાદ એક બાઇકો ચોરી ઘટના સામે આવી રહી હોય બાઈક માલિકો માં ફફડાટ વધ્યો છે.હાલ માં રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા પાસે આવેલી લોટસ સોસાયટી માંથી પણ એક બાઈક ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર લોટસ સોસાયટી માં રહેતા અર્જુન ભાઇ ભયજીભાઈ તડવી ની હિરો […]

Continue Reading

નર્મદા: સરકારી જાહેરનામાનું રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં જ ઉલ્લંઘન: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલ ની કેસ બારી,દવા બારી,સોનોગ્રાફી, ઓપીડી સહિતની જગ્યાઓ ઉપર સોશિયલ ડિસ્ટનસ્ટ ના ધજાગરા ઉડ્યા નર્મદા જિલ્લામાં હાલ જાહેરનામું લાગુ હોવા છતાં કેટલીક બેન્કો,ખાતર ડેપો સહિત ની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી પરંતુ આ સરકારી જાહેરનામા નું સરકારી હોસ્પિટલમાં પણ પાલન ન થાય તો એ બાબતે કોણ પગલાં લેશે […]

Continue Reading