નર્મદા: રાજપીપળા રોયલ સનસીટી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે આવેલી રોયલ સન સીટી સોસાયટી માં જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, ગાંધીનગર ના સહયોગ થી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિર ની મુલાકાતે નર્મદા જિલ્લાના રમત ગમત અધિકારી પી.એ.હાથલીયા સાહેબ હાજર રહયા હતા તેમનું સ્વાગત સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.યોગ શિબિરનું સંચાલન […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૨,કોડીનાર-૦૨,ઉના-૦૩,ગીરગઢડા -૦૩,તાલાળા-૦૧,અન્ય૦૧ તો કુલ-૧૮ લોકો સાજા થતા રજા આપવામાં આવી.. જેમાં.. વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૫ કોડીનાર-૦૬ ઉના-૦૧ ગિરગઢડા-૦૦ તાલાળા-૦૪ અન્ય-૦૦.

Continue Reading