અમરેલી: રાજુલા પંથકમાં મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રણ કલાક સુધી મેઘરજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો વાવેરા દિપડીયા માડરડી બરબટાણા ચારોડીયા ધારેશ્રર જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો ત્યારે વાવેરા અને બરબટાણા ગામે ઘોડા પુર આવ્યા હતા રાજુલા તાલુકાના ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા હવે મેઘરજા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિ અંગેની બેઠક મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આ બેઠકમાં કલેકટર નર્મદા તથા જિલ્લા વિકાસ અધિકારી, ડી.આર.ડી. નિયામક, સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારા તાલુકાના ખૂટતા પ્રશ્નો તથા ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. (૨) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા યોજના. (૩) મિશન મંગલમ યોજના. […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા  ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 થી 20 મી સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે.જેમાં આજે નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પોલીસ લાઈનમાં લોકભાગીદારીથી ભવ્ય ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પોલીસ પરિવાર દ્વારા હવન યજ્ઞનું આયોજન થયુ સાથે ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું કેશોદ શહેરમાં આવેલ પોલીસ લાઈનમાં આજરોજ લોકભાગીદારી થી પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરો બનાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. સંત સુરા અને શુરવીરો ની સોરઠ ભૂમિ પર ભજન અને ભોજન ની સેવા અવિરતપણે વહેતી હોય છે. પંછી પાની પીને […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી માંથી ૧૧ નાંદોદ તાલુકાના નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં રાજપૂત ફળિયું […]

Continue Reading

દાહોદ: સરકારી કર્મચારીઓએ વર્કપ્લેસ ખાતે કોવીડ-૧૯ બાબતે રાખવાની સાવધાનીનું ચુસ્ત પાલન કરવા દાહોદ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસોમાં સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોય કોવીડ-૧૯ સંદર્ભે ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશદ્વાર પર […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વધતા જતા કોરોના વાઇરસની સામે લડત લડવા ભાયાવદર નગરપાલિકા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ભાયાવદર છેલ્લા પાંચ મહિના થયા આખી દુનિયામાં કોરોનાવાયરસ એ માઝા મૂકી છે ત્યારે શરૂઆતના સમયમાં નહિવત કેસ હતા જન્માષ્ટમી બાદ ભાયાવદર શહેરમાં કોરોનાવાયરસ ના કેસ વધવા લાગ્યા હાલ શહેરમાં ૭૬ કેસ નોંધાયા હોય તેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલ છે ભાયાવદર શહેરની નગરપાલિકા તેમજ ઉપલેટા તાલુકાના હેલ્થ ઓફિસર તેમજ તેમની ટીમ મામલતદાર […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી બેંક મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલિયામાં આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન શોભાના ગાંઠિયા સમાન છે લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ એ.ટી.એમ મશીનને ચાલુ કરવા બાબતે આજે ગામના જાગૃત નાગરીક પ્રેરક પટેલ અને અન્ય ગ્રામજનો દ્વારા બેંક મેનેજરને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આપણા દેશની તમામ પ્રક્રિયાઓમાં […]

Continue Reading

વડોદરા: સાવલી મંજુસર જી.આઈ.ડી.સીમાં આવેલી એન.સી.બી એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં ૩૦૦ જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા ૩૦૦ જેટલા કામદારોએ કંપનીના ગેટ પર બેસી વિરોઘ નોંધાવ્યો મંજુસરની એન.સી.બી એન્જિ.કંપનીમા 6 કામદારોને છુટા કરાતાં વિરોઘ..સાવલી પોલીસ અને લેબર કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલા એન.સી.બી એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં છ કામદારોને છુટા કરાતાં અને પરત કામ ન લેતા તેમજ આજરોજ સવારે પહેલી સીફટ માં આવેલ કામદારોને […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં નવીન બસ સ્ટેશનમાં સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા..

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોરમાં નવીન બસ ડેપો ની અંદર દુકાનોની અંદર પણ ગંદકી અને રસ્તા ઉપર પણ ગંદકી યાત્રાધામ ડાકોરમાં એસ.ટી ડેપોની અંદર છેલ્લા પાંચ દિવસથી સફાઇનું કામકાજ ઠબ પડી ગયું છે તેથી આવનાર યાત્રિકોને બિમારીનો ભય પણ રહે છે શિવ શક્તિ સફાઈ કામદાર એજન્સી દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવ્યો […]

Continue Reading