પાટણ: સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને માન મોભાને હાનિ પહોચાડનાર સામે ફરિયાદ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સમાજ સેવક ઉપર આક્ષેપ કરવો ભારે પડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના હર્ષદ કુમાર અમરતલાલ પટેલ ઉપર ગ્રામપંચાયત મા ગામના જ વ્યક્તિ રમેશભાઈ ત્રીભોવન ભાઈ પટેલ દ્વારા અરજી કરવામા આવી હતી કે હર્ષદ ભાઈ દ્વારા એઠવાડ કચરો નાખી ગંદકી થાય અને આરોગ્ય ઉપર માઠી અસર પહૂચે છે જેની અરજી કરતા […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કાઠડી માં આંગણવાડીમાં ભરતી અંગે ગામ બહારની વ્યક્તિની નિમણુંક કરતા વિવાદ સર્જાયો..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના વાંગરોલી ગ્રામ પંચાયત ના પેટા પરા માં કાંઠડી ગામ માં આંગણવાડી ની કાર્યકર્તા ની ભરતી અંગે બહારના ગામની વ્યક્તિ ને ઓડર મળતા ગ્રામ જનોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે ને આંગણવાડી માં બાળકો મોકલીસુ નહીં જ્યાં સુધી ગામ લોકો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી તારા મારી ને બાળકોને પ્રાઇવેટ મકાનમાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : કુલ આંક ૮૪૩ એ પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર માધુપાવડીયા ચેકડેમ પાસે ૪૫ વર્ષિય પુરુષનું ડૂબી જવા થી મોત નિપજ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર માધુપાવડીય ઘાટ પાસે સરસ્વતી નદી પર ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ માં થોડાક દિવસો પહેલા ધરોઈ જૂથ યોજના હેઠળ સરસ્વતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સિધ્ધપુરમાં આવેલા મહાકાળી માતાના ચોકમાં રહેતા ૪૫ વર્ષિય ઈશ્ર્વરભાઈ નાથાભાઈ વાઘેલા કે જેઓ છૂટક મજૂરી કરી […]

Continue Reading

અમરેલીમાં તમામ તાલુકા દીઠ સ્થાનિક તરવૈયાઓની એક સમક્ષ ટીમ બનાવવા જિલ્લા કલેક્ટરને કરી માંગ..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા આગેવાન અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડયો છે તેનાં કારણે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયાં છે તેનાં અવારનવાર પાણીમાં ડૂબી જવાની ઘટના બને છે ત્યારે તાલીમો મેળવેલ અને સાધનો અભાવના કારણે સ્થાનિક તરવૈયાઓ સમયસર યોગ્ય બચાવવા કામગીરી કરી શકતા હોતાં […]

Continue Reading

અમદાવાદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામમાં લક્ષ્મણભાઈ આર ચાવડાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ ખાતે ચૂંટણી યોજાઈ હતી તેમાં ચેરમેન લક્ષ્મણભાઈ આર ચાવડાની બિનહરીફ વરણી કરાઈ હતી. સતત બીજી ટર્મ લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે ચુંટાઈ આવ્યા હતા. લક્ષ્મણભાઈ આર ચાવડા એ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પાયામાંથી ઉભી કરવામાં તેમને ભારે જહેમત ઉઠાવી છે લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે વરણી […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા ધારી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી આજરોજ આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૦ મા જન્મદિવસ નિમિતે ધારી તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ગરીબ વિસ્તાર ના બાળકો ને બિસ્કિટ વિતરણ તેમજ વિધવા સહાય ફોર્મ, સુકન્યા યોજના ના ફોર્મ ભરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા મહિલા મોરચા મંત્રી જયબેન કાનાણી જિલ્લા સંગઠન મંત્રી […]

Continue Reading

બ્રેકિંગ મહીસાગર: મલેકપુર ચોકડી ઉપરથી કતલના ઇરાદે લઈ જવાતા ૪ બળદ ને બચાવી લેવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મલેકપુર ચોકડી ઉપરથી બે ગાડી માં ક્રૂરતા પૂર્વકરીતે ભરેલ ૪ બળદને લઈ જનાર ૪ ઝડપાયા પોલીસ દ્વારા ૪ બળદની કિંમત ૬૦,૦૦૦ અને બે ગાડીની કિંમત ૪,૫૦,૦૦૦ મળી કુલ ૫,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો પોલોસ દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણીનો ત્રીજો બોર બનશે પાણીની સમસ્યા દૂર થશે.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર નવા પાણી ના બોર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર […]

Continue Reading

અમરેલી: લાઠી તાલુકાના લાઠી ગોવિંદપુરા રોડ ત્રણ કરોડના ખર્ચે નવો બનાવશે.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા લાઠી તાલુકાના લાઠી થી ગોવિંદપુરા રોડ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં સફળ રજુઆતના કારણે મંજુર કરાવી વર્ક ઓડેર ઈશ્યુ કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ ભારે ગંભીરતા […]

Continue Reading