નર્મદા: નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના ખેતરમાં અસ્થીર મગજના યુવાને ઝાડ ની ડાળી પર ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા માં આવેલા ભચરવાડા ગામમાં એક અસ્થિર મગજના યુવાને ઝાડ પર ફાંસો ખાતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભચરવાડા ના ઉજાણીફળીયા માં રહેતા દિલીપ મણીલાલ વસાવા(ઉ.વ.૩૩) છેલ્લા આઠેક મહીનાથી અસ્થીર મગજના હોઇ આમ તેમ રખડતુ જીવન જીવતો હોઇ તેણે પોતાના ઘરથી નજીક આવેલા જીતુભાઇ દાદુભાઇ વસાવાના ખેતર […]

Continue Reading

નર્મદા: ખામર ગામે મહિલાને ઇનામ ની લાલચ આપી ૨૬૦૦ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ખામર ગામે એક મહિલા ને ઇનામ ની લાલચ આપી છેતરપીંડી કરનાર વિરુદ્ધ મહિલા એ ફરિયાદ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખામર ગામમાં રહેતા ગુણવંતાબેન રમેશભાઇ વસાવા ના ઘરે જઈ અબ્દુલ રહિમ ગુલામનબી દિવાન રહે.નંદવાડ ગામ,જી.ભરૂચ એ મહિલા ને ઈનામની લોભ લાલચ આપી તેમની […]

Continue Reading

નર્મદા: મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ અભિયાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યાં શિક્ષણનો અભાવ જોવા મળે છે અને કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે. જિલ્લામાં બાળ લગ્નનું દૂષણ પણ જોવા મળે છે. જેને કારણે કુપોષિત બાળકોનો જન્મ, બાદ મરણ, માતા મરણનું પણ પ્રમાણ વધે છે. જો પુખ્ત વયની ઉંમરે લગ્ન થાય તો માતા અને બાળકની તંદુરસ્તી […]

Continue Reading

વડોદરા રૂલર દુમાડ દેણા ગામના સઁવેશ્રવર મહાદેવ જવાના રોડ પર આવેલી વરસાદી કેનાલ માથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા આજ રોજ સવારે ૭.૩૦ સમય દરમ્યાન દુમાડ દેણા ગામ જવાના રસ્તે સઁવેશ્રવર મહાદેવ મંદિર નજીક વરસાદી કાંસ માથી અંદાજીત આશરે ૩૦ થી ૩૫ વષઁના અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં, ગામનાં લોકોએ રૂલર પોલીસ ને જાણ કરતા રૂલર પોલીસ આવી જતાં લાશને બહાર કાઢી તપાસ કરતાં અંદાજીત આ લાશ આશરે ૫ થી […]

Continue Reading

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ડભોઇ તાલુકા મહિલા મોરચા દ્વારા પ્રમુખ સ્વામી હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવા સપ્તાહ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત આજરોજ ૧૭મી સપ્ટેમ્બરના દિવસે ડભોઇ તાલુકા મહિલા મોરચાના કલ્પનાબેન પટેલના નેતૃત્વમાં મહિલા મોરચાની મહિલાઓ અને યુવા મોરચાના અલ્પેશભાઈ ની હાજરી માં ડભોઇ ના પ્રમુખ સ્વામી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા તમામ […]

Continue Reading

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ યોજાયો છે જે અંતર્ગત આજરોજ ડભોઇ તાલુકા ભાજપા અને ડભોઇ તાલુકા આદિવાસી મોરચા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ ડભોઇના ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં દભૉવતિ ના ધારાસભ્યશ્રી ની હાજરીમાં યોજાયો હતો .જેમાં દર્ભાવતિ ના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલ જુના પુલ અને મચ્છી માર્કેટ વિસ્તારમાં બે નવ જાત શિશુ મૃતક હાલતમાં મળી આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જુના પુલ અને મચ્છી માર્કેટ નજીક બે મૃત શિશુ મળી આવતાં જાફરાબાદ ચકચાર જોવા મળી રહ્યો છે…. એક શિશુ નું માથું કપાયેલી હાલતમાં બંને શિશુ તાજા જન્મેલા હોવાનું પોલીસ દ્વારા અનુમાન….. બંને શિશુને જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા… જાફરાબાદ જુના પુલ અને મચ્છી માર્કેટ વિસ્તારમાંથી શિશુ મૃતક હાલત માં મળી આવતા […]

Continue Reading

ખેડા: સેવાલીયા પી.એસ.આઈ એમ.એસ અસારી દ્વારા ટ્રાફિકના નિયમન તેમજ માસ્ક અંગે દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ અસારી તથા અન્ય પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા સેવાલીયા બજારમાં આવેલ તમામ દુકાનદારોને માસ્ક પહેરવા કડક સૂચના આપવામાં આવી હતી અને આ સૂચનાનું પાલન ન કરનાર વહેપારી પાસે દંડ વસુલવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી સેવાલીયામાં દુકાનોની સામે આડેધડ કરાતા વાહનોના પાર્કિંગ બાબતે પણ […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મા નર્મદાના જળનું પૂજન- અર્ચન કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા ચૂંટણી પેહલા સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પાલિકા ચૂંટણી માટેનું સીમાંકન અને રોસ્ટર જાહેર થતાની સાથે જ શહેરમાં ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે.રાજપીપળા શહેરના તમામે તમામ ૭ વોર્ડમાં રાજકીય પક્ષના લોકોએ મતદારોને રીઝવવાનું શરૂ કર્યું છે.તો બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં અપક્ષોની અલગ પેનલ પણ ઉતરવાની હોવાથી ભાજપ-કોંગ્રેસ પક્ષ જે તે વિસ્તારમાં જાતિગત સમીકરણને આધારે જ પોતાના ઉમેદવારો […]

Continue Reading