ખેડા: ભાજપ ઠાસરા તાલુકા સંગઠન તથા ભાજપ યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ભારતના યશસ્વી વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૦માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ’ (૧૪ થી ૨૦સપ્ટેમ્બર) દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિંગથી મુક્તિના સંકલ્પને જન જન સુધી પહોંચાડીએ અને૨૦૨૨ સુધીમાં ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પ કરવામાં આવ્યો,તથા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી […]

Continue Reading

અમરેલી: રાજુલા ના એક વેપારી દ્વારા ૫૦૦ માસ્કનું વિતરણ કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા કોરાના સામે બાથ ભીડવા રાજુલા ના વેપારી આવ્યા મેદાનમાં રાજુલાતાલુકામાંદિનપ્રતિદિનકોરોના ના કેસ વધતાજાયછે ત્યારે રાજુલા શહેરમાં વિવિધ વેપારી ઓ એ કોઈ સેનીટાઇઝર તો કોઈ માસ્ક નું વિતરણ કરી રહેલા છે ત્યારે આજે રાજુલામાં વધતા જતા કોરોના ના કેસને લઈને સાઈનાથ કોમ્પ્યુટર વાળા આકાશભાઈ ગોસ્વામી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે. રાજુલા ના સાઈનાથ […]

Continue Reading

અમરેલીનાં હંગામી બસ સ્‍ટેન્‍ડમાં એસ.ટી.સંચાલકોનાં પાપે કાદવ કીચડનું સામ્રાજય ફેલાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલીનાં હંગામી બસ સ્‍ટેશનમાં છવાયેલા રબડી રાજને હટાવવા માટી પાથરવામાં આવતાં વધુ કાદવ-કિચડનું સામ્રાજય છવાતા મુસાફરોનાં ચંપલ કીચડમાંફસાતા ઉઘાડાપગે બહારગામ જવાનો વખત આવતા મુસાફરો મુશ્‍કેલીમાં સપડાયેલ છે. પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરનાં સેન્‍ટ્રલ બસ સ્‍ટેશનનું કામ ગોકળગતિએ ચાલી રહેલ છે. મુસાફરોની મુસાફરીની સુવિધા અર્થે નવા બસ સ્‍ટેશનની બાજુમાં જ હંગામી બસ સ્‍ટેશન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ગૌરક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આહીર અર્જુનભાઈ આંબલીયા ના નેતૃત્વ માં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દાઓ સાથે સમગ્ર ગુજરાતમાં જીલ્લા લેવલે કલેકટરઓને તથા મામલતદારઓને આવેદનપત્ર પત્ર આપી વહેલી તકે ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે.સમગ્ર ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામા આવે.સમગ્ર ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે તથા ગૌચર જમીન પર ના ગેરકાનૂની દબાણો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ આઈસીડીએસ ઘટકોમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહીછે કેશોદ ઘટક બેના સીડીપીઓ તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે કેન્દ્ર એક બે અને કેન્દ્ર ત્રણ સાથે મળીને પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ઝુમર લેટરબોક્ષ […]

Continue Reading

રાજકોટ: ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા બાબતે ઘણી જગ્યા ઉપર માંગ ઉઠી છે ત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આહિર અર્જુન આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન નેજા હેઠળ આવેદન પત્ર આપવામાં આવેલ. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ બ્રાઝિલને એક નંદી ભેટ આપી અને બ્રાઝિલની ઇકોનોમિ બદલી નાખી હોય તો આપણો દેશ […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા ૭૦ ડસ્ટબીન અંબાજી મંદિર અને ૪૦ ડસ્ટબીન અંબાજી મુખ્ય બજાર અને ઓવરબ્રીજ શોપીંગ સેન્ટર મા મુક્યા..

Continue Reading

એક જ લેખકના ત્રણ ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ૨૯ પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રેકોર્ડ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-એક મળીને સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે, પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં મોદી વિશે 29 પુસ્તકો લખ્યા હોવાનો વિક્રમ. જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર દિનેશ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતીમાં ૨૨, હિન્દીમાં ૪ અને અંગ્રેજીમાં ૩ પુસ્તકો મળીને ૨૯ પુસ્તકોનું સર્જન કર્યું છે. […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા મુખ્ય મથકમાં નજીકના કુટુંબી વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવતા ડુપ્લીકેટ ખેડૂતનું પ્રકરણનો ભાંડો ફૂટ્યો..?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં ડુપ્લીકેટ ખેડૂત હોવાનું અરજી બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે હવે જિલ્લામાં ડુપ્લીકેટ ખેડૂતોને લઈને કરવામાં આવેલી અરજી ને લઈને અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે શું જિલ્લામાં રહેલા ડુપ્લીકેટ ખેડૂતની અરજીને લઈને કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ? નજીકના વ્યક્તિઓ અને જાગૃત […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાહન ચાલકો સામે હેલ્મેટ ઝુંબેશ: ૫ દિવસમાં ૫૦ થી વધારે વાહનો ડિટેઇન કરી ૩ લાખ નો દંડ વસુલ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા હેલ્મેટ ના પેહરતા લોકો ને દંડ ફટકાર્યો જેમાં ૫૦ થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવેલ અને ૩ લાખ રૂપિયા નો પાંચ દિવસ માં રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.છતાં લોકો હેલ્મેટ પેહરવા તૈયાર નથી ગુજરાત પોલીસ ની હેલ્મેટ ઝુંબેશ ને લઈને પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ […]

Continue Reading