દેશ વિદેશનું વિખ્યાત… દીવનું નાગવા બીચ ખુલ્લું મુકાયું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ દેશ-વિદેશમાં વિખ્યાત દીવનુ નાગવા બીચ દીવ પ્રશાસનના આદેશથી આજરોજ કલેકટર સલોની રાયના આદેશથી નાગવા બીચ ખુલ્લું મુકાયું પરંતુ હાલ બીચમાં સ્વીમીંગ કરવાની મનાઈ છે. માત્ર બીચ ઉપર ફરવા જઈ શકાશે આજરોજ નાગવા બીચ ખુલ્લું મુકવા સમયે ટુરિઝમના પુષ્પેસન સોલંકી કાંતિભાઈ, શશીભાઈ તેમજ રાધિકા બીચ રિસોર્ટના રામજીભાઈ પારસમણીએ નાગવા સ્ટોલ ધારકો અને […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના મધ્યમ વર્ગીય યુવાને ડિપ્લોમા એન્જિનિયરીંગમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ કમાંક પ્રાપ્ત કરી મેળવી સફળતા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના શિક્ષણ થી જ વ્યક્તિ ના જીવન મા પ્રકાશ થાય છે આ વાત ને સાબિત કરી છે વેરાવળ ના પટની સમાજ ના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જે ઓમ એનજીનીયરીગ જૂનાગઢ ખાતે ડિપ્લોમા ઇન સોફ્ટવેર એનજીનીયરીંગ અભ્યાસ કરતો અને શરુઆત ના ૫ સેમેસ્ટર મા ખૂબ શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરેલ […]

Continue Reading

ગીર સોમનાથ: એ.ટી.એમ થી નાણાંની ચોરી કરતા શખ્સને સત્વરે પકડી પાડતી વેરાવળ પોલીસને અભિનંદન પાઠવતા ઉષાબેન કુસકીયા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીયા વેરાવળ શહેરની મધ્યમાં ‘‘માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ‘‘ નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળામાં સોનિવાડ ૦૧ રાજપૂત ફળિયા ૦૧ નાંદોદ તાલુકાના કરાઠા ૦૧ અમલેથા ૦૨ જીતનગર હેડક્વાર્ટર ૦૧ ભદામ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ભારે વરસાદમાં ખડગડા પુલની હાલત બદતર: વાહનચાલકોને મોટી મુશ્કેલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ ચોમાસા ની ઋતુ માં ભારે વરસાદ પડતાં નર્મદા જિલ્લામાં અસંખ્ય રોડ,રસ્તા,નાળા,પુલ સહીતનું ધોવાણ થઈ ગયું હોવા છતાં હાલ તંત્ર કામચલાઉ કામગીરી પણ ન કરતું હોવાની બુમ રાજપીપળા : ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો હોય જેમાં નર્મદા જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યો હોવાથી જિલ્લામાં મોટાભાગના રસ્તા,પુલ, નાળા નું […]

Continue Reading

નર્મદા: કોરોના કાળ વચ્ચે નગરજનોને શુદ્ધ પાણી આપવા ૯ ટાંકાઓની સફાઈ કચરો, ક્ષાર કાઢી શુદ્ધ પાણી ભરી કલોરીનેશન કરીને પાણી વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે.અને કોરોનામાં પોતે સ્વચ્છ રહી સ્વચ્છ ગરમ પાણી પીને બચવાનું છે.ત્યારે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા સહીત સભ્યો ભેગા મળી શહેરના લોકોને સ્વચ્છ પાણી મળી રહે એ માટે આયોજન કરવાનું નક્કી કર્યું. રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં […]

Continue Reading

નર્મદા જિલ્લા મંડપ હાયર્સ એસોસિએશને સરકાર પાસે વિવિધ માંગો સાથેનું કલેક્ટરને આવેદન આપ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક-૪ માં ફરાસખાના મંડપની ધંધો બંધ હોવાથી સરકારને ઈન્કમટેક્ષ,જી.એસ.ટી જેવી આવક ગુમાવવી પડે છે.કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક-૪ જાહેર કર્યું છે.જેમાં ફરાસખાના મંડપના વ્યવસાયને છૂટ ન આપતા આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લા મંડપ હાયર્સ એસોસિએશને સરકાર પાસે પોતાની વિવિધ માંગો મૂકી ફરાસખાના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા અન્નપૂર્ણા મંડળે ૧૨ એચ.આઈ.વી પીડિતો ને અનાજ, માસ્ક,સેનેટાઈજર સહિત ની વસ્તુઓની કીટ વિતરણ કરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અન્નપૂર્ણા મંડળે રાજપીપળા શહેર ના ૧૨ મધ્યમ વર્ગના એચ.આઈ.વી પીડિતોને અનાજ,ટુવાલ,માસ્ક,સેનેટાઈજર,ચપ્પલ, પેન્ટ શર્ટ પીસ સહિતની વસ્તુઓ આપી તેમની ગુપ્તતા જળવાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. નર્મદા જિલ્લામાં ૩૫૦ થી વધુ એચ.આઈ.વી.પીડિતો છે જેમાં અમુક ની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા સંજોગો માં જીવન જીવવું મુશ્કેલ બનતું હોય છે તેથી કેટલાક સેવાભાવી […]

Continue Reading

ખેડા: ઠાસરા ખાતે ગાયમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ના ઠાસરા ખાતે ગાયમાતા ને રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું, ગુજરાત તથા સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે, ગૌચર જમીનો પરના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે,સમગ્ર ગુજરાત અને ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે, ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના રસુલપુર ગામ ની શેઢી નદી ના વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફડફડાટ..

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા આજ રોજ ઠાસરા તાલુકા ના રસુલપુર ગામ પાસે થી વહેતી શેઢીનદીમાં આશરે સાડા ચારફુટ નો મગર નદી માંથી ગામમાં આવી ચડેલ હોય રસુલપુર ગામ ના ગ્રામજનો દ્વારા ડાકોર ના સ્વયંમસેવક મિત્રો દ્વારા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ ને જાણ કરી આર.એફ.ઓ. કે.એમ.ભોઈના માર્ગદર્શન હેઠળ ગણતરી ની મિનિટો માંજ ઘટના સ્થળે સાધનો થી સજ્જ થઈ પોહચ્યાં […]

Continue Reading