સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાનો બગીચાની હાલત બિસ્માર..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયો છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે આવેલ બે કરોડ ના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી અને સાચવણી […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સેવા સપ્તાહ દિવસની ઉજવણી માટે મિટિંગ યોજાઈ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તા. ૧૭ થી ૨૫ ઓકટોબર ૨૦૨૦ દરમ્યાન સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે તેના માર્ગદર્શન માટે સિદ્ધપુર પી.જે.હાઇસ્કુલ ખાતે એક બેઠક યોજવામાં આવી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, આ બેઠકમાં જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, મંત્રી જશુભાઈ પટેલ, પૂર્વ નપા પ્રમુખ અજીતભાઈ […]

Continue Reading

પાટણ: હારીજ ખાતે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આનર્ત ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડ શરૂ કરાઇ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર હારીજ કન્યા છાત્રાલય ખાતે આનર્ત ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યૂસર દ્વારા હારીજ તથા ચાણસ્મા તાલુકાની આશરે ૫૧૮ થી વધુ હસ્તકલા કરતી બહેનોએ ભાગ લીધો છે બહેનોને રોજગારી મળી રહે તે હેતુસર જુદા જુદા ડાઈનારો દ્વારા સ્કિલ ડેવલોપ કરી વધુમાં વધુ આગળ પ્રગતિ કરી રોજગારી મેળવે એવા શુભ આશય થી શુભ શરૂઆત કરવામાં આવી […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વિવિધ વર્ગની પરીક્ષાનો પ્રારંભ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમા વિવિધ વર્ગની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે.કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ ટેમ્પરેચર ગન, ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેંજીસ પર […]

Continue Reading

નર્મદા: વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે આદિવાસી સમાજના લોકો પોતાના હકોની માંગ સાથે રસ્તા પર ઉતર્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજરોજ ૧૩મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ૧૪ ગામના આદિવાસી સમાજના લોકો પોતાની અલગ અલગ માંગો તથા હકો ને લઈ બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા અને આદીવાસી સમાજના વિવિધ હકો વિશે માંગ કરી હતી આ કાર્યક્રમમાં કેવડિયા,કોઠી, નવાગામ, લીમડી, ૧૨ ફડીયા, ગોરા, વસંતપુરા, […]

Continue Reading

મોરબી: હળવદમાં વિવેકાનંદ વિદ્યાલય ખાતે ડિજિટલ માધ્યમ દ્વારા ટીચર્સ સ્પર્ધા યોજાઇ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જમ્બો સંખ્યામાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.. ધોરણ વાઇઝ એક થી ત્રણ નંબર મેળવનાર વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા.. વિવેકાનંદ વિદ્યાલય હળવદ દ્વારા ટીચર કોમ્પીટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા વિદ્યાર્થી પોતાના ઘેર બેઠા આ સ્પર્ધામાં ભાગ લઈ શકે વિદ્યાર્થી પોતે એક દિવસ શિક્ષક તરીકેનો એક આદર્શ […]

Continue Reading

અમરેલી: બગસરા પંથકમાં નદીમાં આવતા પૂરને જોવા નદીકાંઠે ગયેલ યુવાનનું નદીમાં પડી જતા મોત..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા પંથકમાં સાંજે નદી કાંઠે પાણી જોવા ગયેલ ૪૦ વર્ષીય યુવાન પ્રદીપ જયંતીલાલ મકવાણા સાંજના સુમારે નદીકાંઠે ગયેલ જ્યારે તે પાણીમાં ગરક થયેલા સવારે લોકોને જાણ થઈ ત્યારે પ્રદીપભાઈ નું અવસાન થયેલ તેવુ જાણવા મળેલ હતું તેને સરકારી દવાખાને પી.એમ માટે લાવેલ આગળની કાર્યવાહી બગસરા પોલીસ સ્ટેશન મારફત કરવામાં આવી હતી.

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળની હોસ્પિટલ-લેબોરેટરી-કલીનીક ધારકોને બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા પાલિકાની તાકીદ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેરાવળની તમામ હોસ્પીટલ ધારકો, લેબોરેટરી ધારકો, કલીનીક ધારકો કે કોઈપણ વ્યકિત જે મેડીકલ વ્યવસાય સાથે જોડાયેલ છે અને તેમને ત્યાંથી બાયોમેડીકલ વેસ્ટ ઉત્પન્ન થતો હોય તેઓને ભારપૂર્વક જણાવવાનું કે, બાયોમેડીકલ વ્યવસ્થાપન નિયમો મુજબ કોઈપણ પ્રકારનો બાયોમેડીકલ વેસ્ટ નગરપાલિકાના સામાન્ય ઘનકચરા સાથે નાખવાનો નથી. જે કોઈપણ સ્થળે બાયોમેડીકલ વેસ્ટ ઉત્પન્ન થતો હોય તેઓએ […]

Continue Reading

ગીરસોમનાથ : પાક નુકસાનના સર્વેમાં વિસંગતતાઓ દુર કરવા રજુઆત કરતાં ધારાસભ્ય બારડ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદી પાણીના લીધે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ઉભા પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતું સર્વમાં પાક ઉભો હોય પરંતુ જમીનની અંદર પાણીના લીધે સળી ગયેલ હોય તેવા પાકોનું સર્વ કરવામાં આવતું નથી ફકત પીળો પડી ગયેલ તથા પાણી ભરાયેલ હોય તેવા પાકોનું જ સર્વ કરવામાં […]

Continue Reading

નર્મદા: દુનિયાની આઠમી અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્લ્ડ ક્લાસ રોપ વે બનશે : જાણો કેટલા સમયમાં પૂર્ણ થશે કામ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા ૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઉડન ખટોલા નું ટેન્ડર જારી કરાયું નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વિંધ્યાચળ તેમજ સાતપુડા ગિરિમાળા ને જોડતી વિશ્વકક્ષાની રોપ વે બનાવાશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વ વિરાટ પ્રતિમાને લઈ દુનિયાના નકશામાં અંકિત થવા […]

Continue Reading