અમરેલી: કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ કોરોનાને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ..

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા એ કોરોના ને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ કરતાં લાખો શુભેચ્છકોની પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છા બદલ આભાર માની રાજ્યમાં કોરોના સંક્રમણ થતું અટકે એવા શુભ આશયથી નવરાત્રિનું ગરબા નું આયોજન ચાલુ વર્ષે સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં તમામ ખેલૈયાઓ,આયોજકો અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શુક્રવારે સાંજે અચાનક વાતાવરણ પલટો: વાવાઝોડા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા વાતવરણમાં ઠંડક પ્રસરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા આકરી ગરમીમાં સેકાતા લોકોને આંશિક રાહત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે સાંજે રાજપીપળા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વાવઝોડું ફૂંકાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં લાંબા સમય થી આકરી ગરમી માં બફાતા લોકો ને ઠંડક મળી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ આંક ૭૯૪ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં શનિવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળાના માલીવાડ-૦૧, આશાપુરી વિસ્તારમાં-૦૧,ગુ.હા.બોર્ડમાં-૦૧ જ્યારે નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં-૦૪,લાછરસ ગામમાં-૦૧,વડીયામાં-૦૧, ગરુડેશ્વર તાલુકાના ઘાવડી-૦૧,કેવડિયા-૦૧,કોઠી ગામ માં-૦૧,દેડીયાપડા તાલુકાના ગોલવાન ગામમાં-૦૧ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા ખાતે પત્નીએ ચા મોડી બનાવવા બાબતે ઝગડો થતા પતિએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે રહેતા દંપતી વચ્ચે ચાહ મોડી બનાવવા બાબતે થયેલા ઝગડા માં પતિ એ ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ની નર્મદા નગર સોસાયટીમાં રહેતા મરનાર મહેન્દ્રભાઇ બાપુભાઈ મેંદાણે (ઉ.વ ૨૮)ને ચાહ મોડી બનાવવા બાબતે પત્ની સાથે ઝગડો કરી ઘરેથી ગુસ્સામાં નિકળી જઈ ત્રીમુર્તી પેટ્રોલ પંપની […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં જગતાપુર મોડલ સ્કુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ..!

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા સરકાર દ્વારા ૧૦ કરોડ ના ખર્ચે બનાવવામાં આવી રહી છે મોડલ સ્કુલ સ્કુલ ની કામગીરી મા ભ્રષ્ટાચાર જોવા મળ્યો પરથીજી ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા આ સમગ્ર કૌભાંડ મા મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની થઈ રહી છે ચર્ચા સ્કુલના બાંધકામની તપાસ શરૂ કરી પગલાં ભરવાની માંગ ઉઠી જો નવીન શાળા શરૂ થશે […]

Continue Reading

નર્મદા જિલ્લાનો વરસાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ- ૭૭ મિ.મી અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો- ૫ મિ.મી વરસાદ નોંધાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ-૭૭ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો-૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં-૧૭ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૧૭ મિ.મિ. અને સાગબારા તાલુકામાં-૯ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૬ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાભરમાં ગાજ વિજ સાથે મેઘરાજાનું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બે દિવસ પહેલા હવામાન વિભાગ ખાતા દ્વારા તા. ૧૨ અને તા. ૧૩ના રોજ હળવાથી મદયમ વરસાદ ચાલીસ કીમી સુધીની ઝડપે પવન ફુંકાવાની તથા વિજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જે બાબતે લાગતા તંત્રને સતર્ક રહેવા જણાવાયું હતું. જો કે આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો બપોર બાદ અચાનક વાતાવરણમાં […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર ખાતે આવેલ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને નેશન બિલદાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે નેશન બિલદાર એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ […]

Continue Reading

મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં આદિજાતિના લોકોને ન્યાય મળશે.??

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આગામી નવેમ્બર માસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે વિકટ બનેલો આદિજાતિ દાખલા નો પ્રશ્ન આદિજાતિ સમાજમાં ઉગ્ર રોષ નું કારણ બની ગયો બની રહ્યો છે દાખલા ના પ્રશ્ન સંપૂર્ણ નિકાલ હજી સુધી આવ્યો નથી ત્યારે આગામી ચૂંટણીઓમાં આદિજાતિ લોકોને સાચેસાચું પ્રતિનિધિત્વ મળશે એ પ્રત્યે સવાલ આ પંથકમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સાંગાવાડા ગામના મેદાવાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડતી માંગરોળ મરીન પોલીસ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ મરીન પોલીસ ને બાતમી મળી હતી કે મનોજ ભીખાભાઇ બારીયા મેદા વાડી વિસ્તાર વાળો પોતાના ઘરે જુગારનો અખાડો ચલાવતો હોય અને હાલ ચાલુ હોવાની ખરાઇ કરી રેઇડ દરમ્યાન કુલ નવ આરોપીઓને રોકડ રૂ .૧,૦૭,૩૦૦ તથા મો.ફોન નંગ -૬ કી.રૂ ૪૦૫૦૦ તથા મો.સા નંગ -૨ કી.રૂ .૬૦૦૦૦ ની મળી કુલ રૂ . […]

Continue Reading