અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની મરામત કરાવવા ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી પંથકમાં ગ્રામ્ય વિસ્તારના તેમજ સિમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસમાર બન્યાં છે મરામત કરવા મોરમ ઉપાડવાની મંજૂરી આપો ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે બાબરા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકામાં સામાન્ય સભા મળી જેમાં અલગ અલગ કમેટીના ચેરમેનની નિમણુક કરવામાં આવી..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા ની સામાન્ય સભા ની મીટીંગ આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં સાત કમીટીની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતી ના ચેરમેન ગણેશજી ઠાકોર બાંધકામ વિભાગ ના ચેરમેન રસુલખાન બલોચ ટાઇન પલિનીગ ચેરમેન સવિતા બેન શ્રી માળી પાણી પુરવઠા મંજુલા બેન ગોકલાણી લાઈટ સમિતિ લાશુ બેન મકવાણા […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામે આજરોજ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે બનતી નવીન સ્કુલના પટાંગણમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાય.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામે સંત નીજાનંદ બાપુ અને કરસન દાસ બાપુ ના સાનિધ્ય માં અનુસુચિત જાતિના યુવાન દ્વારા સરસ રીતે કાયૅ કમ યોજવામાં આવેલ જેમાં ચાવડા ચિરાગ ભાઈ અને સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલ ભાઈ જોસી અને રમેશભાઇ પરમાર અને કરસનભાઈ ચાવડા અને રોહિત સમાજ ના પ્રમુખ અને અન્ય માહાનુભાવો […]

Continue Reading

રાજસ્થાન નું સિમલા ગણાતું માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેન્દ્ર…

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં પ્રવાસીઓનો અનેરો આનંદ… સુંદર પ્રકૃતિથી ખીલી ઉઠ્યું માઉન્ટઆબુ… માઉન્ટઆબુ ના અદભુત દ્રશ્યો,વહેતા ઝરણાથી માઉન્ટ સોળે કલાઓથી ખીલી ઉઠ્યું.. ઉત્તર ગુજરાત ને અડીને આવેલ રાજસ્થાનનું સિમલા ગણાતું હિલ સ્ટેશન માઉન્ટઆબુ કુદરતી સુંદર નજારાઓ થી ખીલી ઉઠ્યું છે.. પ્રકૃતિના ખોળે આવેલ માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેદ્ર છે જ્યારે વરસાદ ના દિવસોમાં […]

Continue Reading

વડોદરા: મહીંનદીના સ્યુસાઈડ પોઇન્ટ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી થી આણંદ તરફ જતાં મુખ્યમાર્ગ પર કનોડા,પોઇચા ગામ પાસે મહીં નદીના પુલ ની આજુબાજુ ની પેરાફીટ ઉપર લોખંડ ની જાળી ફીટ કરવાની કામગીરી નો આરંભ કરાયો મહીનદી ના આ વિશાળ પુલ પર થી વારંવાર કૂદી ને આત્મહત્યા ના બનતા બનાવ ની વાત સ્થાનિક ધારાસભ્ય ને ધ્યાને આવતાં આર એન્ડ બી ના […]

Continue Reading

અમરેલી: રાજુલા વિજપડી રોડમાં પડ્યા મોટા મોટા ખાડા ત્યારે વાહનચાલકો હેરાન પરેશાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા વિજપડી રોડ ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ખાડા ની હિસાબે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે ત્યારે રોડની બંને સાઈડોનું પુરાણ પણ કરવામાં નથી આવ્યુ તેમજ ખેડૂતો ને પણ મોટી મુશ્કેલી પડી રહી છે જ્યારે ફોરવહીલ ખાડાની હિસાબે નીચેના ડીફરેજન ટુટી જાય છે ત્યારે આજુબાજુના ગામના […]

Continue Reading

મહીસાગર: નવરાત્રિ મહોત્સવની પરવાનગી માટે લુણાવાડામાં કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી કરી રજૂઆત..!!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર નવરાત્રિ આધારિત કલાકારોને આજિવિકા મળે તે શુભાશય હોમ એવા તમામ કલાકારો છેલ્લા સંગીતકારો, સાઉન્ડ સિસ્ટમવાળા,માસથી આત્મનિર્ભર બનવા બદલે ડેકોરેશનવાળા, વિડીયોગ્રાફર્સ, લુણાવાડાના કલાકારોએ આગામી બેકાર બની રહ્યા છે. અને હવે ફોટોગ્રાફર્સ સહિત અનેક લોકોને નવરાત્રીના સમયે નવરાત્રી જ્યારે કોરોનાનું પ્રમાણ મઝદ અંશે આજીવિકા મળતી થાય તેમ છે. યોજવાની સરકાર દ્વારા પરવાનગી પસ્યું હોઈ […]

Continue Reading

નર્મદામાં પર સ્ત્રી સાથે પતિના અનૈતિક સંબંધથી લગ્ન જીવનમાં વિખવાદ: અભયમ મહિલા હેલ્પલાઇને સુખદ સમાધાન કરાવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા તાલુકાના એક ગામના ૨૧ વર્ષીય પરણિતાના પતિ રણજીતભાઈના ગામની અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ પત્નીને શારીરિક માનસિક હેરાનગતિ કરી છૂટાછેડા આપવા તૈયાર થતા ઉષાબેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતા રાજપીપળા સ્થિત અભયમ શેક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી આ દંપતી ના અસર કારક કાઉન્સલીંગ બાદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી […]

Continue Reading

નર્મદા: કોરોના મહામારીમાં રાજપીપલા જેલમાં બંદીવાનોની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના મહામારી સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવાર નું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના જેવી મહામારી થી બચે તે માટે સતત કાર્યશીલ અને ચિંતિત હોય છે ત્યારે પરિવાર થી દુર જેલ માં બંધ બંદીવાનો નું સ્વાસ્થ્ય જળવાય તે પણ મહત્વ નું છે કેટલાય શહેરો માં જેલમાં બંધ બંદીવાનો કોરોના પોઝિટિવ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં રહેતા ડૉ.દમયંતીબાની અનોખી લોક સેવા ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનું ઈલાજ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડોક્ટર દમયંતી બા ની શૈક્ષણિક લાયકાત એમ.એ. એમ.એડ, એમ.ફિલ.,પી.એચ.ડી.રનીગ જય માતાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની પણ ફરજ પાંચ વરસ થયા બજાવી રહ્યા છે ૫૦ જેટલી દિકરીઓના મેરેજ કરાવી કન્યા દાન તરીકે ફરજ બજાવી છે ગાયોને ઘાસચારો આપી રહ્યા છે અને અનેક મૂંગા જીવ પર જીવ દયા રાખી અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત […]

Continue Reading