મોરબી: હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો.મહેશ પટેલ નેશનલ કાઉન્સિલ ઓફ ટિચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટર બન્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિજ્ઞાન પ્રસાર અને ડો.સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિજ્ઞાન અને ગણિતના પ્રસાર અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં તક્ષશિલા સંકુલમાં અટલ ટિંકરિંગ લેબનુ ઉદ્દઘાટન અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે ૫૮ જેટલાં સરકારી અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની મહામારી ફેલાયેલી છે, ત્યારે કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ આજે જિલ્લા કલેક્ટરાલય સંકુલમાં ડિઝાસ્ટર શાખા ખાતે સરકારી અધિકારીઓ/કર્મચારીઓનું સારૂ સ્વાસ્થય જળવાઇ રહે તે આશયથી આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા યોજાયેલા કોવીડ-૧૯ એન્ટીજન (રેપિડ) ટેસ્ટ […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૯ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ આંક ૭૮૦ એ પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો. […]

Continue Reading

અમરેલી: જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાન ઉકાભાઇ શિયાળ પોતાની વાડીએ થી રખોપુ કરી ઘરે આવતા હતા. ત્યારે ગામના પાદરમાં આવેલ નદીના કીનારા પર થી પગ લપસી જતાં ઉકાભાઇ પાણી પડી ગયા હતા, બચવા માટે ધણા પ્રયત્ન કર્યા, પરંતુ કોય કારી ન ફાવતા અંતે મોતને ભેટ્યા હતા. આ સમાચાર મળતાં ગામના લોકો તાત્કાલિક […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજ ના માટી ચોરી પ્રકરણમાં સત્તાધીશો ને નોટિસ ૪૭૯૬ મેટ્રિક ટન માટી લઇ ગયા હતા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ લુણાવાડાની પી.એન.પંડ્યા આટર્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજની માલીકીની જમીનમાં કરોડોની કિંમતના માટીચોરી પ્રકરણમાં ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન અંગે ૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ ફ્ટકારતા કોલેજના સત્તાધીશો હડકંપ મચી જવા પામ્યો છે. માટી ચોરી પ્રકરણમાં મહીસાગર જિલ્લા કલેકટરના હુકમ મુજબ ખાણખનીજ વિભાગ અને […]

Continue Reading

મહીસાગર: આંગણવાડી કાર્યકર અને તેડાગરની આવેલ વાંધા અરજીઓનો ઉમેદવારોને રૂબરૂ બોલાવી નિકાલ કરતા જિલ્‍લા વિકાસ અધિકારી નેહા કુમારી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્‍લા પંચાયત દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ આવેલ અરજીઓ સામે કેટલાંક ઉમેદવારોએ ઓનલાઇન વાંધા અરજીઓ મોકલી આપી હતી. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં ઉમેદવારો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે અને ભરતી […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં મંડપ,લાઈટિંગ અને કેટરર્સ એસોસિએશન દ્વારા પ્રસંગમાં સંખ્યા વધારવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર તાજેતરમાં કોરોના જેવી ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે તમામ ધંધા હાલ માં મોટા પ્રમાણમાં આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સગાઈ , લગ્ન , સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં કોવિડ – 19 ના કારણે મર્યાદિત સંખ્યામાં સરકાર દ્વારા મંજૂરી આપેલ છે. ત્યારે સિધ્ધપુર શહેર અને તાલુકાના મંડપ , લાઈટિંગ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતેની નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર બહાર ઉભરાતી ડબક મચ્છરોનું ઉપદ્રવ સ્થાન.?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એકાદ અઠવાડિયા થી કચેરીની ફરતે ઉભરાતી ડબકનું ગંદુ પાણી અતિશય દુર્ગધ મારતા સ્ટાફ તેમજ અરજદારોને ભયંકર તકલીફ પાલીકાને જાણ કરવા છતાં આ બાબતે કોઈ નિરાકરણ થયું નથીની વાત ખુદ મામલતદારે જણાવતા કામગીરી પર ઉઠતા સવાલ રાજપીપળા સ્થિત નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ફરતે ડબક માંથી દુર્ગધ મારતું ગંદુ પાણી બહાર આવતા કોરોના […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો થતા સામસામી ફરિયાદ કરાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ ઇટ,લાકડી વડે હુમલો કરી ઇજા કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારીખેડા ગામ માં રહેતા ચિમનભાઇ પારસિંગભાઇ વસાવા એ આપેલી પ્રથમ ફરિયાદ મુજબ ગામના હેમલતાબેન સોમાભાઇ વસાવા તથા મંજુલાબેન દેવનભાઇ વસાવા ના છોકરાએ તેમના ઘર ઉપર પથ્થર […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ડંડવત કર્તા ગયા હતા ત્યારે ૧૨ દિવસે સાંણાડુગર પોહચી ગયા હતા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ૧૨ દિવસ પહેલા ડંડવત કર્તા કર્તા ગયા ત્યારે આજે સવારે છ વાગ્યે સાંણાડુગર ભુતડાદાદા દર્શન કરી પ્રસાદીનુ આયોજન કર્યું હતું ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ના કોળી સમાજ ના આગેવાનો અને ભાવિક ભક્તો ની લાબી કતારો લાગી હતા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા. ભાજપ […]

Continue Reading