જુનાગઢ: માંગરોળ નારિયેળના બગીચામાં રોગ આવતા ખેડૂતો પરેશાન..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માગરોળ, દરીયાઈ પંથકમા નારીયળી ના બગીચાઓમા આવેલ સફેદ માખી ના રોગથી બાગાયત ખેડૂતો પરેશાન, નારીયળીના અસ્તીત્વ સામે સવાલ,ખેડુતો દ્રારા ફુગીગ મશીન દ્રારા ધુવાડો કરી દવાનો છટકાવ કરવામા આવે છે, સોરાષ્ટ્રમા માધુપુરથી ઉના સુઘી દરીયાઈ વિસ્તારમા નારયળીનુ વાવેતર કરવામા આવે છે, જેથી લીલી નાઘેર તરીકે ઓણખાય છે, પરંતું કેટલાક માસથી આ નારયળીના ઝાડમા […]

Continue Reading

પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુત લક્ષી યોજના હેઠળના લાભ લેવા માટે ખેડૂતો ને સમજણ આપવામાં આવેલ સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીનું સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું સાત પગલાના […]

Continue Reading

અમરેલી: રાજુલા સાવરકુંડલા માર્ગ પર ઝાપોદર પાસે આવેલો પુલ તૂટી જતા તાત્કાલિક શરૂ કરવાની કાર્યવાહી કરતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા સાવરકુંડલા માર્ગ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા સરકારમાં રજુઆત કરતા સમારકામ શરૂ થયા બાદ આજે નાના વાહનો શરૂ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રજુઆત કરતા ૧૦ દિવસમાં મોટા વાહનો પણ શરૂ કરવી દેવામાં આવશે. આ રસ્તો ચાલુ થતા આગરિયા ઝાપોદર વાવડી સહિતના […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ લોઠપુર સુધીના માર્ગમાં ગાબડા પુરવા માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની સફળ રજુઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ રાજુલા જાફરાબાદ માર્ગ રોડ પર ગાબડા પુરવા ગત ૨૨ મેં ના રોજ પૂર્વ સંસદીય સચિવ દ્વારા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી જેના અનુસંધાને ૫ જૂન ના રોજ નીતિનભાઈ પટેલ દ્વારા સંબધિત તંત્રને સૂચના આપતા આજે ગાબડા પુરવાની કામગીરી શરૂ થતાં અસરકારક રજુઆત ને સફળતા મળી હતી. […]

Continue Reading

નર્મદા: નાંદોદના માંડણ ગામે કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો યુવાન ડૂબી જતા મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામમાં કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો.નાનીચીખલી નો યુવાન ડૂબી જતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના નાનીચીખલી ગામનાહરેન્દ્રભાઈ કલમસિંગભાઈ વસાવા (ઉ.વ.૩૫) ગતરોજ કરજણ ડેમમાં માછલી પકડવા માટે ઉંડા પાણીમાં જતા કરજણ ડેમના પાણીમાં ડુબી જતા તેનું મોત થયું હતું.આ બાબતે રાજપીપળા પોલીસે આકસ્મિક મોત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓ તકતી કાઢી નાંખતા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જાણકારો ના મતે નિયમ મુજબની આ તકતી ઓનલાઈન ફોટા પડ્યા બાદ જો લાભાર્થી કાઢી નાખતા જોવા મળશે તો બાકીના હપ્તા અટકી શકે છે. રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો છે ત્યારે સરકારની આ યોજનામાં ઘણા મકાન વગરના લોકોએ લાખોની સહાય મેળવી નિયમ મુજબ પોતાના પાકા […]

Continue Reading

અમરેલી: રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ અમરેલીની મુલાકાત લીધી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનીટરીંગ સેલની મુલાકાત લીધી હતી. અમરેલી વહીવટી તંત્રના પ્રયત્નોને બિરદાવતા આરોગ્ય કમિશનરએ જણાવ્યું હતું કે લાંબા સમય […]

Continue Reading

મહીસાગર: વન મહોત્સવ-૨૦૨૦ નિમિત્તે મહીસાગર જિલ્લાના કોઠંબા મથકે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વન મહોત્સવ -૨૦૨૦ નિમિત્તે મહીસાગર જિલ્લાના કોઠંબા મથક દ્વારા તમામ પો.સ્ટેશન કમૅચારીઓ.હોમગાર્ડ સભ્યો તથા સ્થાનિક નાગરિકો સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું. જેમા સકૅલ પોલીસ ઈન્સપેકર.અને પી એસ આઈ કોઠંબા ડી એચ રાઠોડ અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Continue Reading

વડોદરા: સમા-સાવલી રોડ પર આસોજ બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સરકારના આદેશ પ્રમાણે નવરાત્રી થી દિવાળી ની વચ્ચે જે રાજ્યભરની અંદર વરસાદના કારણે ખાડા પડ્યા છે એ ખાડાની ભરવાની કામગીરી અને રોડ-રસ્તાઓ રિપેર કરવા અને ફરીથી નવા બનાવવા ગુજરાત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતું તેનું પાલન થતું નજરે પડી રહ્યું છે સમા-સાવલી રોડ પર આસોજ બ્રિજ મોટા મોટા ખાડા પડ્યા હતા […]

Continue Reading

અમરેલી: બગસરાના કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરંગીયા તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરાના કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરંગીયા તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મામલતદાર કચેરીમાં આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. મામલતદારએ બધા લોકોને સાંભળી અને આવેદનપત્ર સ્વકાર્યુ હતું જેમાં લોકોની માંગ હતી કે ખેતરોમાં પાણી ભરવાના કારણે ખેડૂતો ખુબ જ પાયમાલ થઇ ગયા છે તેના ખેતરમાં કપાસ કે મગફળીના વાવેલ કરેલ બધો પાક નિષ્ફળ ગયેલ […]

Continue Reading