રાજકોટ: ઉપલેટા ધોરાજી તાલુકામાં વધતા જતા કોરોના અને અતિવૃષ્ટિમાં ખેડૂતો પાક ધોવાણ પ્રશ્ને ધારાસભ્ય લલિત વસોયા પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર રજૂઆત કરી.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે ઉપલેટા ધોરાજી તાલુકામાં વધુ ને વધુ કેસો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિએ મોટી ખાના-ખરાબી સર્જાઇ છે તેમાં ઉપલેટા ધોરાજી બંને તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મોટી નદીઓ ભાદર મોજ વેણુ ઉપરાંત બંને તાલુકાની નાની-મોટી નદીઓ જેવી કેસરપુરા ઉતાવળી રૂપાવટી સહિતની નદી […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા નગરપાલિકા સંચાલિત દેસાઈ પ્રાથમિક શાળાના સેવાભાવી કાર્યદક્ષ શિક્ષક વિપુલભાઈ આર એરડાનું ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા સન્માન.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા નગરપાલિકા સંચાલિત શહેરની ખ્યાતનામ દેસાઈ પ્રાથમિક શાળા સેવાભાવી કાર્યદક્ષ અને જુદીજુદી શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિઓ જેવીકે વૃક્ષ રોપણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વકૃત્વ સ્પર્ધા અને વિદ્યાર્થીઓનું ઘડતર કરી તેમાં રહેલ શક્તિને બહાર લઈ આવવામાં જેનો મુખ્ય ફાળો કાયમી માટે હોય છે એવા કાર્યદક્ષ શ્રી વિપુલભાઈ આર એરડાનું તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં આધાર કાર્ડની કામગીરીના કેન્દ્રો વધારવા માંગ: ધક્કે ચઢતા લોકોમાં રોષ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલિકા,મામલતદાર સહિતની જગ્યાઓ પર ચાલતા કેન્દ્રો બંધ કરી એકજ જગ્યા પર ચાલતી કામગીરીથી દુર દુરના ગામો માંથી આવતા લોકોને ફેરા રાજપીપળા સરકારે આધાર કાર્ડ ફરજિયાત કરી દરેક કામોમાં આધાર કાર્ડ જરૂરી કર્યા છે પરંતુ હાલ નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે જ આધાર ની કામગીરી નહિવત જોવા મળી રહી છે.જેમાં અગાઉ નગરપાલિકા,માલતદાર સહિતની […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું ક્ષેત્રીય આયોજન છે. તેથી સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ. પરંતુ આ આયોજન થી ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં સાત પગલા ખેડુત કલ્યાણ લોકાર્પણ કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા લુણાવાડા તાલુકાના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે આત્મ નિભૅર પેકેજ અતગૅત ચાલુ વર્ષે ૨૦૨૦-૨૧ મા ખેડૂતો માટે ખાસ સાત પગલા ખેડુત કલ્યાણ અતગૅત મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરીવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝ ગુડઝ કેરેજ વિહિકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજનાના ખેડુત લાભાર્થીઓને મંજૂરી હુકમોના વિતરણ અને અન્ય […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટણ , સરસ્વતી અને સિધ્ધપુર ત્રણ તાલુકાના ” સાત પગલાં ખેડૂત કલ્યાણના ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં ગુજરાત જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાદ પાટણ જિલ્લા નાયબ ખેતી નિયામક ડી.ડી.પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉદ્દબોદન […]

Continue Reading

મહીસાગર: લુણાવાડામાં જેસી સપ્તાહ ૨૦૨૦ની ઉજવણીના ભાગ રૂપે કોરોના પ્રતિરોધક ઉકાળો તથા હોમીઓપેથી દવાનું મફત વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર શુક્લ ડેવલોપર્સ લુણેશ્વર નગર પ્રેઝનસ જેસીઆઈ લુણાવાડા દ્વારા જેસી સપ્તાહ ૨૦૨૦ની ઉજવણી ના ભાગ રૂપે મફત કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણ કેમ્પમાં ૩૪૬ લોકોએ લાભ લીધો.૫૦૦ મફત હોમીઓપેથી દવા વિતરણ કેમ્પ અને ૨૦૦૦ જેટલા મફત માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.સેવ વોટરના ૩૫ પોસ્ટર લગાવી પાણી બચાવોની અપીલ કરવામાં આવી પેસ્ટ સુપર સ્વેગ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા આરોગ્ય શાખા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બજરંગ વાડી ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ માંગરોળ તાલુકા આરોગ્ય શાખાન સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ હાલની પરિસ્થિતિમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને તેમજ કેટલાક સંજોગોમાં ડિલિવરી કેસમાં બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લીધે બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લઈ માંગરોળ […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ શેરીયાજ ગોંદરા કોઝ વે પર નાહવા પડેલા આરેણાના ૧૯ વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામે આવેલા ગોંદરા કોઝવેમાં પર નાહવા પડેલા મૂળ આરેણાના ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચર નું મોત નીપજ્યું છે. માંગરોળ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી આ યુવાન શેરીયાજ ખાતે આવેલા ગોંદરા કોઝવે પર નાહવા પડ્યો હતો ત્યારે અચાનક ડૂબાયો હતો.ત્યાં હાજર લોકો દ્વારા રેસ્ક્યુ કરી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળના આગેવાનોની પોરબંદર સર્કલના એસ.સી.લાખાણી સાથે બેઠક મળી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ પોરબંદર સર્કલના એસ સી લાખાણી તેમજ માંગરોળ ડી ઇ રાઠોડ, ડી ઇ. પટાટ સાથે બેઠક મળી હતી જેમાં વીજળી ને સમસ્યાઓ વારંવાર વીજળી ગુલ થવી, કોલ રિસીવ ના થવો તેમજ શહેરની વીજળીને લગતી તમામ સમસ્યાઓ બાબતે વગેરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.. જેમાં માંગરોળ શહેરમાં […]

Continue Reading