નર્મદા: ઉપરવાસના બંધો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરીવર ડેમના દરવાજા ઘડી હેઠવાસમાં પાણી છેડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગે મન- ઘડત આક્ષેપો કરી વિવિધ પ્રશ્ન ઉઠાવવાના કેટલાક નર્મદા યોજના વિરોધી તત્વોના પ્રયાસ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચાલુ ચોમાસાની ઋતુમાં સરદાર સરવર ડેમના સંચાલન તથા વ્યવસ્થાપન અંગેના […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના જુનાઘાટા સ્થિત ટકારાનો ધોધ હાલ ચોમાસામાં પુર બહાર ખીલી ઉઠ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના જુના ઘાટા ગામે એક ખાડી આવેલી છે તેના પર ટકારા ધોધ આવેલો છે નાંદોદ તાલુકામાં અત્યાર સુધીમાં ૮૩૯ મિ.મી. વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને લઈને નાંદોદ તાલુકામાં નદીઓ, નાળાઓ,ચેકડેમો ઉભરાયા હતા ઝરણાંઓ પણ ફૂટી નીકળ્યા છે.ત્યારે નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એક ખાડી આવેલી છે અને […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જોન પ્રમુખ નિરંજનભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ તડવી સાગબારા તાલુકા પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા તેમજ સાગબારા તાલુકાના સરપંચ પરિષદ ગુજરાત ના સાગબારા તાલુકાના તમામ હોદ્દેદાર સરપંચ શ્રી ઓ ની આગેવાનીમાં સાગબારા તાલુકાના ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગેની અને માળખાકીય […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકના પુરગ્રસ્ત વિસ્તારની સાંસદ ની મુલાકાત કે ચૂંટણીલક્ષી પ્રવાસ..!

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અધિકારીઓ પદાધિકારીઓ ને આડા ધરીને સરકારી બોલીમાં અસરગ્રસ્તોને આપી સાંત્વના… દશેક દિવસ પહેલાં કેશોદ તાલુકાના ઘેડ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોનારતની યાદ તાજી કરાવી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેની હકીકત જાણી રવાનાં થયાં કે તુરંત જ સાંસદ […]

Continue Reading

અમદાવાદ: સાણંદના કુંવાર ગામના આર્મી જવાન નિવૃત થતા ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ તાલુકાના કુંવાર ગામના વતની સોલંકી દિનેશભાઈ રામાભાઈ છેલ્લા ૨૧ વર્ષથી ઇન્ડીયન આર્મીમાં દેશની સીમાએ ફરજ બજાવી છે. આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકી નિવૃત થતા આર્મી જવાન દિનેશભાઈ પોતાના માદરે વતન કુંવાર ગામે ૩ સપ્ટેમ્બરે આવી પહોચ્યા હતા. ગ્રામજનોએ નિવૃત આર્મી જવાન દિનેશભાઈ રામાભાઈ સોલંકીને કુંવાર ગામના પ્રવેશદ્વારા થી ફૂલહાર પહેરાવી વાજતે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામમાં રીક્ષા પલ્ટી જતા સર્જાયો અકસ્માત: એકનું મોત.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના દેલવાડા ગામ ના નારણભાઈ ભગવાનભાઈ બાંભણિયા સવારના છકડો રિક્ષા લઈને નાળિયેર પાડવા જતાં હતાં ત્યારે નાળિયામાંડવી ની આગળ નગીના ના ધોળા પાસે રીક્ષા પલ્ટી મારી જતા નારણભાઈ ભગવાનભાઈ બાંભણીયા બામણીયા ઉમર વર્ષ ૩૭ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને તેમની સાથે બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ તેમની સારવાર હાલ […]

Continue Reading