જુનાગઢ: મેંદરડા ના જીંજુડા ગામે બી.વી.એફ દ્વારા મિટિંગનું આયોજન કરી હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકાના જીંજુડા ગામે બી.વી.એફ ની એક ખાસ મીટીંગ નું આયોજન કરેલું હતું જેમાં બી.વી.એફ ના હોદેદારો ની વરણી કરવા માં આવી હતી જેમાં નીચે મુજબ ના હોદેદારો રહ્યા હતા. મેંદરડા તાલુકા ની ટીમ પ્રમુખ: રાજુ બગડા ઉપ પ્રમુખ રમેશભાઈ સૌંદરવા,મહા મંત્રી રમેશભાઈ પરમાર, સહ મંત્રી જગદીશ મકડીયા,સહ મંત્રી […]

Continue Reading

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં પ્રક્ષાલન વીધી યોજાઈ

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સમાપ્ત થયા પછી દર વર્ષે યાત્રા ધામ અંબાજી મંદિર માં પ્રક્ષાલન વિધી યોજાતી હોય છે. જેમાં અંબાજી મંદિરના તમામ સ્ટાફ, કર્મચારી અને વર્ષો થી પરંપરાગત એક અમદાવાદના સોની પરીવાર દ્વારા માતાજીના આભૂષણો, ભંડાર કક્ષ ના વાસણો, દાન પાત્રો અને માતાજી ના નીજ, મંદિરનું વીશા યંત્ર જે વર્ષમાં ફકત એક […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે થઇ રહી છે ઉજવણી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સૅનેટાઇઝર તેમજ પોષ્ટિક આહાર. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ ની માર્ગદર્શીકા મુજબ સોશ્યિલ […]

Continue Reading

મહીસાગર: ખાનપુર તાલુકાના નેસડા ગામે ગ્રામજનોએ ગાયો ભરેલ ટેમ્પો પકડ્યો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામે રાજસ્થાનથી ૬ ગાયો બાંધીને લસણની બોરીઓ નીચે સંતાડીને કતલખાને લઇ જવાતી હતી.લસણની બોરીઓ નીચે બેરહેમીથી ચારેય પગ બાંધી ટેમ્પોમાં ભરવામાં આવી હતી. ટેમ્પો પંચર પડ્યા બાદ હલચલ શંકાસ્પદ લાગતા ગ્રામજનોએ પૂછતાં ડ્રાઇવર અને ક્લીનર ટેમ્પો છોડી ભાગ્યા હતા ત્યારબાદ ટેમ્પો આગળ ટવેરા ગાડી પેટ્રોલિંગ માટે ચાલતી […]

Continue Reading

પાટણ: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સિદ્ધપુર શહેરના હોદ્દેદાર નિમાયા.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્તર ગુજરાત સંગઠક મંત્રી ભરતભાઇ વ્યાસ તથા કિરણભાઈ જોશી,હર્ષભાઈ તથા વસંતભાઈ દવેની હાજરીમાં સમસ્ત ગુજરાત ગુજરાત બ્રહ્મ સમાજ સિદ્ધપુર તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પાટણ જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિરંજન ભાઈ ઠાકર , પાટણ જિલ્લા સંગઠન મંત્રી તરીકે અરૂણ ભાઈ પાધ્યા તથા સિધ્ધપુર શહેર પ્રમુખ તરીકે ચિરાગ ભાઈ પાધ્યા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર આવેલ બસ સ્ટોપમાં ટેમ્પ્રેચર ગન મશીન દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના શિહોરી મુકામે કોરોના વાઇરસ ને લઈને પોઝિટિવ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારે શિહોરી હાઈવે પર આવેલ બસ સ્ટોપ માં આવતી જતી બસ માં મુસાફરી કરતા લોકોને ટેમ્પ્રેઝાર ગન મશીન દ્વારા શિહોરી મુકામે દિયોદર બસ સ્ટોપ એસટી બસ માં ફરજ બજાવતા જે એમ સોલંકી દ્વારા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૧૦૦થી વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓના લોકોની ઇમરજન્સી સમયે હાલત ખરાબ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા,સાગબારાના જંગલના ઊંડાણના વિસ્તારમાં લોકો મોબાઈલો લઈ ઊંચા પહાડો પર કે વૃક્ષો નીચે ટાવર પકડવા મથામણ નર્મદા જિલ્લામાં ૧૦૦થી પણ વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓ છે. આવા વિસ્તારોમાં ગંભીર બીમારીથી પીડાતા કે અકસ્માતનો ભોગ બનેલા લોકો નોન કનેક્ટિવિટીને લીધે કોઈ પ્રાથમિક સારવાર ન મળવાથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર બનતા […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ દ્વારા છેલ્લાં ૧૬ વર્ષમાં રૂ.૧૦ હજાર કરોડ થી વધુની વિજળી ઉત્પન્ન કરાઈ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેમના બન્ને જળવિધુત મથકોનું અત્યાર સુધી ૬૩૮૬ કરોડ યુનિટ પાવર જનરેશન થયું. નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ અનેક વિરોધ,પુનવરસન સહિતની સમસ્યા બાદ ૧૨૧.૯૨ મીટર થી ૩૦ ગેટ મૂકી ડેમની ઊંચાઈ ૧૩૮. ૬૮ મીટર લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ હતી.હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર […]

Continue Reading

નર્મદા: વડોદરા થી વાયા રાજપીપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ તંત્રના વાંકે ધુળીયો બનતા વાહન ચાલકોને મુશ્કેલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારે વરસાદ માં મોટા ખાડાઓ પડતા તંત્ર એ તેમાં છારું પાથરી દેતા હાલ વાહનો પસાર થતાંજ ધૂળ ની ડમરીઓ ઉડતા ધુમ્મસ જેવા દ્રશ્યો વડોદરા થી વાયા રાજપીપળા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગની હાલત દર ચોમાસા ની ઋતુ માં ખૂબ બદતર જોવા મળતી હોવા છતાં તંત્ર દ્વારા તેનું કોઈ યોગ્ય અને […]

Continue Reading

નર્મદા: વાઘપુરા ઉ.બુ.માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપસિંહ સિંધા રાજ્ય પારિતોષિક એવોડ થી સન્માનિત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ૨૩ વર્ષમાં પ્રથમવાર કોઈ આચાર્ય ની શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરી રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી જેમને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. જે કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય […]

Continue Reading