અમરેલી: રાજુલામાં અધિકારીઓ સાથે મિટિંગ કરાઈ વિવિધ સૂચનાઓ અધિકારીઓને આપી તાકીદે યોગ્ય પગલાં ભરવા સરકારમાં રજુઆત કરાઈ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા કાર્યાલય ખાતે પંચાયત સ્ટેટ તેમજ ઈરીગેશન સ્ટેટના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી જેમાં બાલાપર મસુંદડા બાબરીયાધાર ડેમ કાંપથી ભરાઈ ગયેલો હોય તે કાઢવાની પ્રક્રિયા અને તેની દરખાસ્ત સરકારમાં મોકલવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથોસાથ બાબરીયાધાર મસૂંદડા બાલાપર ડેમ બનાવવા માટે ઘણા વર્ષો પહેલાં તેનો સર્વે થયેલો છે તે સ્થળ ઉપર […]

Continue Reading

વડોદરા: ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા ” ખાડા સપ્તાહની” ઉજવણી દ્વારા લોક પ્રશ્ને વાચા આપવાનો પ્રયાસ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યના ખખડધજ રસ્તાઓ બાબતે ” ખાડા સપ્તાહ ” ની ઉજવણી કરાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ બપોરે ૧૨:૩૦ કલાકે ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ડભોઇ શહેર અને તાલુકાના રસ્તાઓ ધોવાઇ જતા પ્રજાજનોને જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને વાચા આપવા માટે કોંગ્રેસ અગ્રણીઓની […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ૩ મોત

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ જતાં ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે પાલનપુરમાં આજે વહેલી સવારે જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં દીવાલ નીચે દટાવવાથી ત્રણ લોકોના મોત થવાનું સામે આવ્યું છે. […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામમાં ધો.૧ થી ૮ ના બાળકો દ્વારા ગુરૂ પૂજન અને જુદા જુદા ફળીયામાં ટૂકડી શિક્ષણ થકી શિક્ષક દિનની ઉજવણી કરી હતી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન ૫ મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે સમગ્ર ભારત દેશમાં દર વર્ષ ઉજવીએ છીએ અને હાલમાં કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારના બોરીદ્વા ગામનાં મુખ્ય શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણાના […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે એસ.આર.પી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયાકોલોની ખાતે એસ.આર.પી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણ બચાવો નો રહ્યો હતો આ કાર્યક્રમમાં આશરે ૯૫ જેટલા જવાનોએ એસઆરપી ગ્રુપ ૧૮ ના અધિકારી ડી.વાય.એસ.પી એમ પી.ઝાલા તથા ડી.વાય.એસ.પી ડી બી બારડ સર સાથે મળીને આશરે બે હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને […]

Continue Reading

ઉપલેટા શહેરમાં કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવા અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા એક માસ થી કોરોનાના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ લગભગ ઉપલેટા તાલુકામાં 15 થી 20 કેસો નોંધવામાં આવે છે. ઉપલેટા શહેરની વસ્તી 60000 ની છે તેની સામે આ કેસ ની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ દીન પ્રતિદીન વધતું જાય છે. આ માટે […]

Continue Reading

પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલ ઐતિહાસીક જામાં મસ્જીદે આવેલ દર્શનાર્થીઓ સાથે થયો દુર્વ્યવહાર..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી પાવાગઢ ના ચાંપાનેર ખાતે ની ઐતિહાસિક જામાં મસ્જીદે આવેલ દર્શનાર્થીઓ સાથે કર્મચારી એ વૃદ્ધ સાથે દુર્વ્યવહાર કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને બોરસદ ના રહેવાસી હાજી સલીમ ભાઈ મેમણ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ટિકિટ બુકીંગ થયા છતાં એન્ટ્રી ના અપાતા મામલો બીચકયો હતો.ત્યારે પોલીસ મથકના અશોકભાઈ નામના અધિકારી દ્વારા […]

Continue Reading

ખેડા: સેવાલિયા ખાતે આવેલ સી.પી.પટેલ હાઇસ્કુલમાં તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાનો વન મહોત્સવની શ્રી સી.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ગળતેશ્વર તાલુકા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સેવાલિયા પી. એસ.આઈ એમ. એસ. અસારી દ્વારા વૃક્ષની મહત્વતા વિશે ઉદબોધન આપ્યું હતું અને હાલના સમયમાં વૃક્ષો કેટલા કિંમતી છે […]

Continue Reading

ભાવનગર જિલ્લાના NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને રાહત દરે રાશન વિતરણની કામગીરી શરૂ..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સરકારની પ્રવર્તમાન સુચના અનુસાર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના કુલ ૩,૩૮,૨૮૧ NFSA કાર્ડધારકો તથા ૧૨,૧૫૬ NON NFSA BPL કાર્ડધારકોને સપ્ટેમ્બર-૨૦૨૦ માસનાં રેગ્યુલર વિતરણની કામગીરી જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો ખાતેથી શરૂ કરવામા આવેલ છે. સદર વિતરણ તા.૧૫/૦૯/૨૦૨૦ સુધીમાં કરવામાં આવનાર છે. માહે સપ્ટેમ્બર-૨૦૨૦ના માસનું ઉક્ત […]

Continue Reading

ગોઠડા ગામનો વ્યક્તિ ગનાપીપડી ઓપરેટર ના ન્યાય માટે ગામ લોકોએ કરી માંગ

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા કોરોના વોરિયર તરીકે અંબાજી પાસે કુંભારીયા જાબુંડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ઇનાભાઈ હોમાભાઈ ખોખરીયા આકસ્મીત રીતે મોત નીપજ્યું હતું. કેટલાય સમયથી ગ્રામ પંચાયત ગનાપીપલી નોકરી બજાવતા ઇનાભાઈ હોમભાઈ ખોખરીયા ની કોરોના સમય તેમની નોકરી માટે કુંભરીયા જાબુડી ચેકપોસ્ટ પર રાત્રીના સમયે ફરજ પર મુકેલ હતા. તેઓને ચાલુ નોકરીએ બેભાન અવસ્તામાં જોતા લોકોએ […]

Continue Reading