પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત ખરાબ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ખેતરમાં પાણી ભરાયાં છે આ ગામમાં 580 ખેડૂતો અને ૧૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર ગવાર એરંડા કપાસ તલ કઠોળ જેવા પાક ખેતરમાં પાણી ભરાયાં રહેતા બળી જતાં જગત નો તાત ચિંતિત બનેલા છે ત્યારે પાટણ જિલ્લાના ખેતી […]

Continue Reading

મહીસાગર: બાલાસિનોર તાલુકામાં ગુજરાત પોલીસ દ્વારા રાજયકક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ભીમ મહાદેવ મંદિરએ વૃક્ષો રોપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બાલાસિનોર તાલુકામાં ગુજરાત પોલીસ દ્વારા રાજયકક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ભીમ મહાદેવ મંદિરએ વૃક્ષો રોપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમના અધ્યક્ષ સ્થાન એ ભૂમિરાજસિંહ મહીસાગર જિલ્લા હોમકમાન્ડર તેમજ મુખ્ય મહેમાન ગુજરાત રાજય અન્ન નાગરિક પુરવઠા ના ચેરમેન રાજેશભાઈ પાઠક, બાલાસિનોર પોલીસ સ્ટેશનના ઈસ્પેક્ટર મુકુંદભાઈ મછાર અને બાલાસિનોર નગરપાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ ભુપેન્દ્રભાઈ તથા […]

Continue Reading

સ્વ.સદગુણાબેન રતિલાલ સોની લુણાવાડાના શ્રાદ્ધ નિમિત્તે તેમના કુટુંબીજનોએ રાજપીપલામાં ગરીબ લોકો સાથે કરી શ્રાદ્ધની ઉજવણી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લુણાવાડામાં રહેતા સ્વ.સદગુણાબેન રતિલાલ સોની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં અને આજીવન પોતાના નામ પ્રમાણે સદગુણોનુ સિંચન કરીને પોતાના વિદ્યાર્થીઓ અને પોતાના પરિવારને પણ સંસ્કારવાન બનાવ્યા હતા અને તારીખ ૨૨/૮/૧૯૯૭ ના રોજ હૃદય રોગના કારણે તેમનો સ્વર્ગવાસ થયો હતો પરંતુ તેમના વંશ વારસોએ તેમના શ્રાદ્ધ નિમિત્તે રાજપીપળા શહેરમાં વસતા અત્યંત ગરીબ લોકોને ખીર, […]

Continue Reading

રાજપીપળા સફેદ ટાવર પાસે લીકેજ વાલ રીપેર કરવા ખોદેલ ખાડો જોખમી, પાલિકા ઝડપી કામ પૂરું કરે તેવી માંગ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના મુખ્ય વિસ્તાર એવા સફેદ ટાવર વિસ્તારમાં પાણીનો વાલ લીકેજ થતો હતો તેને રિપેર કરવા માટે પાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખાડો ખોદી કામગીરી કરાઈ રહી છે. ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત મૂંગા જાનવર ખાડામાં ખાબકે અથવા કોઇ વાહનચાલક ખાડામાં ખાબકે તેવી ભીતિ સર્જાઇ […]

Continue Reading

નાંદોદના જીતગઢ પાસે આવેલ મંદબુદ્ધિ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર નર્મદાની હિંસા થી પીડિત મહિલાઓ માટે પણ સરાહનીય કામગીરી છે. આણંદ જિલ્લા ના વડતાલ તરફની એક મંદ બુદ્ધિની યુવતી પોતાના ઘરેથી નીકળી નાંદોદ તાલુકાના કરજણ ડેમ તરફના જીતગઢ ગામેં આવી પહોંચતા ગ્રામજનોએ આ યુવતી બાબતની જાણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ને કરતા […]

Continue Reading

રાજપીપળાના પ્રવેશ દ્વાર પર આવેલા વિજયસિંહજી રાજાના ઐતિહાસિક સ્ટેચ્યુની જર્જરિત હાલત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા છ મહિનાથી કાળા ઘોડાના નામે ઓળખાતા આ સ્મારક ફરતેની દીવાલ એક વાહનના અકસ્માતમાં તૂટી ગઈ હોવા છતાં કોઈ જ મરામત કરવામાં આવતી નથી. અન્ય કામો માટે વિકાસની ઉતાવળ કરતા પાલિકાના મુખ્ય અધિકારી શહેરની શાન ગણાતા આ સ્મારક તરફ કેમ દેખતા નથી? રાજવી નગરી રાજપીપળાના પ્રવેશ દ્વાર પર આવેલા વિજયસિંહજી મહારાજ નું કાળા […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: કલ્યાણપુર પંથકમાં પશુઓમા રેડ યુરીન નામના રોગ થી પશુઓના ટપો ટપ મોત..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જાણવા મળતી વીગતો મુજબ કલ્યાણપુર તાલુકામા ૫ દિવસ મા પશુઓના ટપો ટપ મોત થયાનો મામલો સામે આવ્યો છે જેમા ભાટુડીયામા ૧૯, સોઈનેશમા ૪૦, ભાટુડીયામા ૧૯, કુરંગામા ૨૨, ભોગાતમા ૧૨, બામણાસામા ૧૫, એમ કુલ ૧૬૨ ભેસો ના મોત થયા છે ભેસો ના ટપોટપ મોતથી પશુ પાલન કરતા વર્ગ ચિતામા મુકાયો છે આ […]

Continue Reading

રાજકોટ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં ગત રોજ નવી કારોબારી ઘોષિત કરવામાં આવી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં આ કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ સોશ્યિલ ડિસ્ટનસિંગ ની સાથે અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વિષયોને લઇ ને કાર્યકર્તાઓ ને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. ત્યારબાદ જેતપુર શાખા ની નવી કારોબારી ની ઘોષણા કરવામાં આવી જેમાં નગર અઘ્યક્ષ તરીકે ડો. શૈલેષભાઈ બુટાણી, ઉપાધ્યક્ષ તરીકે વિશાલભાઈ […]

Continue Reading

દિયોદરના ચેલાસરી તળાવના વિકાસ માટે ૨૦ લાખ ખર્ચાશે

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર આગામી સમયમાં પંચાયત દ્વારા ડેવલોપીંગ કામગીરી કરાશે. સરકાર દ્વારા દિયોદર તાલુકાના ચેલાસરી તળાવ માટે ૨૦ લાખ અને સુરાણા તળાવ ડેવલોપીંગ માટે ૧૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતાં આગામી સમયમાં વર્ક ઓર્ડર આવ્યા બાદ બંને તળાવના રીનોવેશન કામગીરી હાથ ધરાશે. આ અંગે સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વર્ક ઓર્ડર […]

Continue Reading

અમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદના મોત..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે બપોર પછી ના ભારે ઉકલાટ બાદ વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો .આમ પણ એકાદ મહિના થી પડી રહેલ વરસાદ ના કારણે ખેડૂતો ને મોટે પાયે નુકશાન થયું છે ઊભો પાક બળી ગયો છે તો આજે બીજી તરફ આજે નવા માલકનેશ ગામે રામકુભાઈ […]

Continue Reading