વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવતા સામાજિક કાર્યકર દ્વારા તંત્રની ઝાટકણી કાઢતા સુપ્રિટેન્ડનટ દોડીને આવ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ કે જ્યાં વડોદરા જ નહીં આસપાસ તથા અન્ય રાજ્યોના દર્દીઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર નથી કરાવી શકતા અને અન્ય ગંભીર તથા પોલીસ કેસવાળા દર્દીઓ દરરોજના મોટી સંખ્યામાં અહીં સારવાર અર્થે આવતા હોય છે. અહીં વારંવાર હોસ્પિટલની બેદરકારીઓને કારણે સયાજી […]

Continue Reading

વડોદરા: સાવલીના તુલસીપુરા ગામ ની આદિવાસી મહિલા સરપંચ દ્વારા સરકારની મનરેગા યોજના અંતર્ગત વૃક્ષારોપણ કરાવી બિનકુશળ ગ્રામીણ શ્રમજીવી પરિવારોને રોજગારી અપાઈ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામપંચાયત ના આદિવાસી મહિલા સરપંચ એ કોરોનાકાળ અને વરસાદ ની અતિવૃષ્ટિ ના કારણે રોજગારી ન મળવા ના કારણે આર્થિક તંગી અનુભવતાં બિનકુશળ ગ્રામ્ય શ્રમજીવી પરિવારો ને રોજગારી મળી રહે તે શુભ આશયથી મનરેગા યોજના અંતર્ગત ગામતળ માં આવેલી જગ્યા માં સફાઈ,સમતળ,ખાડા ખોદી વૃક્ષા રોપાવી ખાતર નાખવા જેવી કામગીરી કરાવી […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકામાં ૦૫ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં મંગળવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન […]

Continue Reading

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીના વધતા બનાવોથી માલિકોમાં ફફડાટ , રાત્રી પેટ્રોલિંગ કડક બનાવવા માંગ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં બાઇકો ચોરીની વધતી ઘટનાઓથી બાઇક માલિકોમાં ફફડાટ ફેલાતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કડક બનાવે એ જરૂરી છે. નાંદોદ તાલુકાના કુવરપરા ગામમાંથી ગતરોજ એક હિરો હોન્ડા હોરનેટ કંપનીની મો.સા.નંબર -GJ..22.L.6886 મો.સા.ના માલિક હાર્દિક નગીનભાઈ વસાવા એ તેમના ઘરના આંગણામા સ્ટેરીંગ લોક કરીને મુકેલ હતી. જેની કિંમત આશરે […]

Continue Reading

રાજપીપળાની BSNL કચેરીના વર્કીગ સ્ટાફે VRS લેતા BSNL તમામ ગ્રાહકો અટવાઈ પડયા

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા BSNL ઓફીસમાથી વર્કીગ સ્ટાફને સ્વૈચ્છિક નિવૃત્તિની સાથે ભારત સંચાર નિગમ લિમિટેડ વિદાય કરતા જીલ્લાના હજારો ગ્રાહકો અટવાયા. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે BSNLખાનગી મોબાઈલ કંપનીઓ સામેની સ્પર્ધામાં અડીખમ રહેલી સરકારી ટેલીકોમ કંપની BSNL હવે અંતિમ શ્વાસ લઈ રહી છે. રાજપીપળાની ઓફીસમા હવે માત્ર લાઈન ઉપર કામ કરતાં કર્મચારીઓ જ બચ્યાં છે, […]

Continue Reading

નર્મદા કલેકટરને તેમજ તિલકવાડા તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ખેડૂતો, સરપંચઓ તેમજ ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજરોજ તારીખ-8/9/2020 સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા તીલકવાળા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી તેમજ અન્ય હોદ્દેદાર , સરપંચઓ, ગામના વડીલ આગેવાનો અને ગામના ખેડૂત મિત્રો દ્વારા નર્મદા જિલ્લા ના ખેડૂતોના પ્રશ્નો બાબતે તિલકવાડા તાલુકાના મામલતદાર અને તિલકવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવતા તિલકવાડા તાલુકામાં ગ્રામ પંચાયતમાં […]

Continue Reading

મોરબી: હળવદના ચરાડવા ગામેથી જુગારધામ ઝડપાયું : ૧૨ ઈસમોની ધરપકડ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી.એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સોને રોકડા રૂ. ૬.૦૧ લાખ સહિત કુલ રૂ. ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી જિલ્લા પોલીસ સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી […]

Continue Reading

બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક, ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ડેસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ના આર્થિક સહયોગથી શાળાના બાળકોને રૂ. ૭૦ હજારના ખર્ચે શાળાનો ગણવેશ આપવામાં આવ્યો

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણાની રાહબરી હેઠળ શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં વડોદરા ગ્રામ્ય ડેસર પોલીસ સ્ટેશનમા પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા દિપકભાઇ વસાવાના આર્થિક સહયોગ થકી બોરીદ્વા ગામના ધો-૧ થી ૮ ના ૧૩૭ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના બે શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતાં સન્માનિત કરાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે‌ શિક્ષકોને ‌પસંદગી કરીને સન્માનિત કરી ને સન્માન પત્ર આપવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે એ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ના હળવદ તાલુકા‌ નવા ઘનશ્યામ ગઢ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા માનવતાની દિવાલ ખુલ્લી મુકવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઇવે ઉપર પોલીસ ચોકી ની બાજુમાં રાધનપુર રેડકોસ દ્વારા માનવતાની દિવાલ ખુલી મુકવામાં આવી જેનુ ઉદઘાટન રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા અને હરદાસ ભાઈ આહીર અને રાધનપુર નગર જનો દ્વારા કરવામાં આવેલા જેમાં જે લોકો ને બીન જરૂરી કપડાં હયો તે આ […]

Continue Reading