બનાસકાંઠા: કાંકરેજના થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન માંથી ૨,૨૯,૭૬૨ ભરેલ બેગ લઇ ગઠીયો છુમંતર.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માકેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાંથી ૨,૨૯,૭૬૨ રુપિયા ભરેલી બેગ ગઠીયો લઇ છુમંતર થતા ચકચાર મચી ગઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાં સવારના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ વાગ્યાના સમય દરમ્યાન એક અજાણ્યા ઇસમે ઓફીસમાં આવી […]

Continue Reading

પાટણ: દસેક દિવસથી વરસાદે વિરામ લિધાબાદ પણ રાધનપુરના નર્સરી વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલના થતા પરીવારો મુશ્કેલીમાં..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તંત્ર દ્વારા પાણીના નિકાલનો માર્ગ બંધ કરતા પંદર દિવસથી પાણીમાં રહેતા લોકો રાધનપુર માં બેઢેલા સરકારી બાબુઓ પ્રજાને પડતી પરેશાનીથી જાણે અજાણ હોય તેમ લગભગ દસેક દિવસથી વરસાદે વિરામ લિધો હોવા છતા નગરના વડપાસર તળાવ નજીક આવેલ નર્સરી વિસ્તારમાં પાંચ ફુટ જેટલા પાણી ભરાયેલા છે જેના નિકાલ બાબતે તંત્ર દ્વારા કોઈજ નક્કર […]

Continue Reading

નર્મદા જિલ્લાના શ્રેષ્ઠતમ શિક્ષક સન્માનિત નમિતાબેન મકવાણાએ આપ્યો સુંદર સંદેશ : બાળક કોરું કેનવાસ શિક્ષક રંગ રૂપી ઘડતર કરે..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાણીપરા પ્રાથમિક શાળાના શિક્ષક નમિતાબેન મકવાણા અનેક એવોર્ડ થી સન્માનિત વિદ્યાર્થી એક કોરું કેનવાસ છે તેમાં રંગબેરંગી સંસ્કાર રૂપી રંગોનું સિંચન કરવું શિક્ષક નું કામ : નમિતાબેન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે, નર્મદા જિલ્લાના અને […]

Continue Reading

અંબાજી: મોઢ મોદી યુવા સંગઠનની સંપૂર્ણ ગુજરાતની બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા મોઢ મોદી યુવા સંગઠનની બેઠકમા ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીની નિમણુંક કરવા માં આવી હતી.યુવા મોદી સમાજ ના ગુજરાત પ્રમુખ વિમલભાઈ મોદી અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ મોદી સમાજની તમામ રૂપરેખા સાથે સમાજને નવી દિશા આપવા બાબતે નિર્ણય લેવાયા. બેઠકમાં આવેલા તમામ મોદી સમાજના લોકોએ કારોના કાળમાં સરકારની […]

Continue Reading

અમરેલી: સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિ થી ખરીફ પાકમાં થયેલ નુક્શાનીનો સર્વે કરવા અધિકારીઓએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કરવાની શરૂઆત કરવામાં આવી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ રાજુલાના નાયબ કલેકટર ડાભી સાહેબે જુની માડરડી ગામે જઈને આજ ગામના કિસાન અને રાજકીય માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઈ વસોયા ને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું હતું ગ્રામ સેવક જીતુભાઈ,સરપંચ દેવતભાઈ, ઉપ સરપંચ મનુભાઈ અને ખેડૂતોએ નાયબ કલેકટર ડાભીને ખેતરોમાં લઈ જઈ જાત નિરીક્ષણ કરાવ્યુ હતું તેઓએ સરકારના માર્ગદર્શન મુજબ ગ્રામ સેવક […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના કડીયાળી ગામમાં સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર સામે ગેરરીતિની ફરિયાદ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના કડીયાળી ગામ ના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન દાર મહેશભાઈ હિરાણી દ્વારા થતી ગેરરીતિ,જ્થ્થો ઓછો આપવો,બી.પી.એલ,એ.એ.વાય કાર્ડધારક ને ખાંડ આપેલ નથી, ગામમાં કોઈ પણ ગ્રાહક ને અત્યાર સુધી બિલ ન આપવુ, કોવિડ-૧૯ મહામારીમાં સરકાર તરફ થી જે મફત અનાજ આપવામાં આવેછે તે અમુક ગ્રાહક ને જ આપવામાં આવેછે,તો યોગ્ય […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ગાયનેક ડોકટરના અભાવે મહિલાઓ ને પડતી ભારે હાલાકી: ખિલખિલાટ ગાડી પણ બની શોભના ગાંઠિયા સમાન..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મોટા ભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં રીફર કરાય છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર ના અભાવે મોટાભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવતા મહિલાઓને ખાસ કરીને હાલાકી પડી રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મહિલાઓ માગણી ઉઠવા પામી છે જાણવા મળતી વિગત મુજબ રાજુલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ગાયનેક ડોક્ટર ના […]

Continue Reading

અમરેલી: રાજુલાની ધારનાથ સોસાયટીમાં ૨ રોડના કામ ૧ મહિનાથી અધૂરા મુકવામાં આવતા મહિલાઓ ત્રાહિમામ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મહિલા આગેવાન તેમજ આગેવાનો દ્વારા કલેકટર ને રજુઆત રાજુલા શહેરમાં હાલમાં વિવિધ સોસાયટીઓમાં નવા-નવા રસ્તાઓ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા આ રસ્તાનું કામ મંદ ગતિએ ચાલતા અને ગોકળગાયની ગતિએ ચાલતા હાલમાં રહેવાસીઓમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે આગેવાનો દ્વારા પ્રાંત કલેકટર અને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનું ગૌરવ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના કપિલભાઈ બુધ્ધિપ્રસાદ શુકલ કે જેઓ ગણેશપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તે એક સેવાભાવી શિક્ષક છે અને તેમને શિક્ષક દિવસ ના પવિત્ર દિવસે એમને ગુજરાત રાજ્યના મંત્રી દિલીપ કુમાર ઠાકોર ના વરદ્હસ્તે તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યા.શિક્ષક દિન નિમિત્તે શ્રમ અને રોજગાર ગુજરાત રાજ્યના મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદહસ્તે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ માતરવાણીયા લોકલ એસ.ટી બસ શરૂ કરવા ઉઠી માંગ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ કાયમી રોજગારી મેળવવા આવતાં ગ્રામ્ય વાસીઓને આવ-જા કરવામાં પડતી પરેશાની… કેશોદ સહિતના તમામ એસટી બસ ડેપોમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગત માર્ચ મહિનામાં સરકાર દ્વારા રૂટ બંધ કરી દીધાં હતાં . લોકડાઉન પુરું થયાં બાદ અનલોક-૧,૨,૩,૪ લાગું કરવામાં આવ્યાં બાદ સ્થાનીક એસટી ડેપો નાં અધિકારીઓ દ્વારા ફરીથી રૂટ નિયમિત શરૂ […]

Continue Reading