નર્મદા: કેવડિયા કોલોની એસ.બી.આઈ બેન્કના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સુરક્ષાના કારણે આજે બેન્ક બંધ રાખવામાં આવી, એસ.બી.આઈ બેન્ક શાખાના બીજા કર્મચારીયો મા ભય નો માહોલ સર્જાયો હતો.નજદીક ના કર્મચારી ને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. એસ.બી.આઈ બેન્કને કોરોનાના માર્ગ દર્શન હેઠળ સૅનેટાઇઝ કરવામાં આવી તેમજ બીજા કર્મચારીયો નો રેપિડ ટેસ્ટ કરતા કોરોના નેગેટિવ આવતા એસ.બી.આઈ બેન્ક ના કર્મચારીઓએ રાહત નો […]

Continue Reading

નર્મદા: સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને હજરપરા,ભચરવાડા,ધાનપોર,શહેરાવ જેવા અન્ય ગામોની મુલાકાત લીધી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગતરોજ નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને કરજણ ડેમ માં ઉપરવાસ માં ખૂબ ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી નર્મદા ડેમ તેમજ કરજણ ડેમ માં પાણી છોડવાથી નાંદોદ. ગરુડેશ્વર. તીલકવાડા તાલુકામાં નદી કાંઠાના ગામોના ખેડૂતોનો લાખો કરોડો રૂપિયાનો પાક કેળા કપાસ શેરડી તુવેર લીલી શાકભાજી જેવા અન્ય પાકો […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: ખેતરોના રસ્તાઓ થયા ખખડધજ ખેડૂતોએ જાતેજ જે.સી.બી બોલાવી રસ્તાઓ રીપેર કરવાની શરૂઆત કરી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ સહિતના વિસ્તારમાં તંત્ર એ વર્તુ ડેમના એક્કી સાથે દરવાજા ખોલી ને જમીનોના સોથ વાળી દીધો છે ત્યારે હવે ખેડૂતો એ સરકાર ને ખૂબ રજુઆત કરી છે ત્યારે સરકાર દ્વારા સર્વે થાય તેવુ કહેવામાં આવ્યુ છે પણ ત્યાં સુધી ખેતરો મા અવરજવર ના રસ્તાઓ સાવ ખખડધજ થય જતા ખેડૂતો ખેતરે જવા […]

Continue Reading

અમરેલી: રણછોડરાયજી મંદિર પીપીવાવ ધામના પટાગણમા બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના સહકારથી રકતદાન શિબીર યોજાયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોનાની વેશ્વીક મહામારીના સમયે જરુરીયાતમંદ દર્દીની સેવા અર્થે માનવ સેવાના ભાગરુપે રણછોડરાયજી મંદિર પીપીવાવ ધામના પટાગણમા બાભણીયા બ્લડ બેન્ક ભાવનગરના સહકારથી રકતદાન શિબીર સીતારામ રણછોડરાય મંદિર પીપાવાવ ઘામ ખાતે ગતરોજ શુક્રવાર ના રોજ રક્તદાન રાખવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ગામ તેમજ આજુબાજુના ગામનાં ચેવક સમુદાય તથા જી.એ.સી.એલ કંપની તરફથી ઉકાળાનુ […]

Continue Reading

અમરેલી:બગસરામાં મુંજિયાસર ડેમ ઓવરફલૉ થતા આસપાસના વિસ્તારમાં મગફળીના વાવેતરમાં પાણી ઘુસી જતા પાક નિષ્ફળ..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આજરોજ મુંજિયાસર ડેમની મુલાકાત લીધેલ હતી, તે દરમિયાન તેમની આસપાસના વિસ્તારમાં મગફળીના વાવેતરમાં પાણી ઘુસી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયેલ છે એવું ખેડૂતોનું કહેવું છે. ડેમ હાલની સપાટી જોતા પૂરેપૂરો ભરાયેલ છે અને હાલ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી વહેતા નજરે પડે છે ડેમની હાલની સપાટી ૨૪ / ૫૦ છે હાલનો નઝારો જોતા રમણીય […]

Continue Reading

વડોદરા: સાંસદ ગીતાબેન રાઠવા ચાંદોદના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ નર્મદા નદીમાં પુર આવતા યાત્રાધામ ચાંદોદ અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે. જેના પગલે ચાણોદ મા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી તેમાં અશ્વિનભાઈ વકીલ, તુષાર ભટ્ટ , નિલેશ ખત્રી, વિરપાલ સિંહ. મેહુલ માછી અને ડેપ્યુટી સરપંચ […]

Continue Reading

ગીર સોમનાથ: ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકો ઘર આંગણે આરોગ્યલક્ષી સારવારનો લઇ રહ્યા છે લાભ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ કન્ટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને […]

Continue Reading

અમરેલી: અમરેલીમાં એસ.ડી.આર.એફ. યોજના અંતર્ગત થતા સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારમાં રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સમગ્ર સંસદીય વિસ્તારને અસરગ્રસ્ત તરીકે ગ્રાહય રાખવા ખેતરે ખેડૂત બેક પાસબુક સાથે રાખતા ન હોઈ સર્વે પત્રક સાંસદની રજૂઆત માથી હાલ પુરતુ એક વિગતનુ કોલમ દુર કરવા પણ રજૂઆત અમરેલી સંસદીય વિસ્તારમાં એસ.ડી.આર.એફ. યોજના અંતગૅત પાક નુકશાનીના સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સરકાર માંરજૂઆત કરેલ છે . સાસદએ રાજયના […]

Continue Reading

અમરેલી: રાજુલા પાલિકાના યુવા પ્રમુખે કાર્યપાલક ઈજનેરને લખ્યો પત્ર.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજુવાત. રાજુલા શહેરને લગતા વિવિધ વિસ્તાર જેવા કે છતડીયા રોડ. ભેરાઈ રોડ. વાવેરા રોડ. તેમજ ખાખબાઈ રોડ આપની હસ્તકના હોય તે રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે અને રાહદારીઓને વાહન હકારવું અને ચાલવું પણ મુશ્કેલ બને તેવા રોડ થઈ ગયેલ છે. બીમાર માણસોને […]

Continue Reading