વડોદરા: ડભોઇની દર્ભાવતિમાં નવી નિમણૂક પામેલ નાયબ કલેકટર શિવાની ગોયલની શુભેચ્છા મુલાકાત લેતા પત્રકાર મિત્રો..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં બોડેલીના નાયબ કલેક્ટર શિવાની ગોયલ મેડમની ડભોઇ ખાતે બદલી થતાં તેઓએ ડભોઇ -દર્ભાવતિ ના કલેકટર તરીકે નો ચાર્જ સંભાળેલ છે ત્યારે ડભોઇ દર્ભાવતી ના નાગરિકોને સ્વચ્છ ,સુઘડ ,પારદર્શક વહીવટ મળે તે માટે આજરોજ જાગૃત પત્રકારોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમને આવકાર- શુભેચ્છાઓ આપી હતી. તેમજ નગરના નાગરીકોના કામો સરળતાથી થાય […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં ભૂમાફિયા બન્યા બેફામ કાયદાની કરી રહ્યા છે ઐસી કી તૈસી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા માં ભૂમાફિયા બન્યા બેફામ ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં ખનીજ ચોરી થાય છે દાંતા તાલુકામાં ઠેર-ઠેર નદીકાંઠે રોયલ્ટીની ચોરી થઈ રહી છે નદીકાંઠે રોયલ્ટી ચોરીની ઘટનાઓ કેમેરામાં કેદ થવા પામી છે ભૂમાફિયાઓ ની સાથે મોટા મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચાલી રહી છે લોક […]

Continue Reading

બનાસકાંઠા: બનાસ બેંક દ્વારા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવા એ.ટી.એમનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા માં ભાભર શાખા મા વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ઇન્ડિયા સૂત્રો સાર્થક કરવા બનાસ બેન્કના ગ્રાહકો માટે વધુ સવલત પૂરી પાડવા આજે બનાસ બેંક ભાભર શાખા દ્વારા ભાભર વિસ્તારના બનાસ બેન્કના ડિરેકટર તરીકે સેવા આપતા જીવરાજ ભાઈ […]

Continue Reading

મહીસાગર: કડાણા ડેમના તટ વિસ્તારમાં દસ કરોડના ખર્ચે કરેલા સમારકામની કામગીરીમાં વપરાયેલી જાળી હાડોડબ્રીજ સુધી તણાઈ આવતાં કામગીરી શંકાઓના ઘેરામાં…

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર અધિકારીઓના સબ સલામતના દાવા વચ્ચે ડેમની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠ્યા કડાણા ડેમની રીપેરીંગ કામગીરીના દસ કરોડ પાણીમાં વહ્યા ? કડાણા જળાશયના તટ વિસ્તારમાં પડેલા ઊંડા ખાડાને ભરવા માટે રૂપિયા 3 કરોડના ખર્ચે કરેલ ટેન્ડર બાદ વધારાની ૭ કરોડની મંજુરી મેળવી અંદાજે દસ કરોડના ખર્ચે ગત જૂન માસ દરમિયાન થયેલ સમારકામની કામગીરીમાં […]

Continue Reading

નર્મદા: જંગલ સફારીમાં પ્રાણીઓને અપાતા ઘાસ સામે ઉઠ્યા સવાલો…

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે પ્રસિદ્ધ છે જેની નજીક માં નવનિર્મિત જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે જે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક ના નામે પણ જાણીતું થયું છે જેમાં હરણ વિભાગમાં પ્રાણીઓને ઘાસ […]

Continue Reading

રાજકોટ: ગુજરાત કિશાન સભા ઉપલેટા દ્વારા ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અતિ ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિમાં પ્રતિ પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે. નકલી બિયારણ, રાસાયણિક દવા, વીમા કંપનીઓનું ચીટીંગ, પાક નિષ્ફળ છતા વીમા ન ચૂકવવા, ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળવા અને વિકાસના નામે ખેતીની જમીન સંપાદન થાય છે તેમાં ખેડૂતોને ઘોર અન્યાય થઈ રહ્યો […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શંકરભાઈ વસાવાનુ કોરોના કાળમાં માનવ સેવા બદલ સ્વ.રતનસિંહજી મહીડા એવોર્ડથી સન્માન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ટાઉન હોલમાં યોજાયેલા કોરોના વોરીયસે નર્મદા રત્ન એવોર્ડના કાયૅક્રમમા માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાને માનવ સેવાનું કાયૅ કરવા બદલ નર્મદા જિલ્લા સેવા સેતુ અને સ્વ.રતનસિહજી મહીડા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામા કોરોના વાઈરસના સંક્રમણ ને અટકાવા ના તકેદારીના ભાગરૂપે સરકારે લોકડાઉન લાગું કર્યું જેને પગલે નાના નાના ધંધા […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ,તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના ૭૧ ગામોની ૩૧૦૦ હેક્ટર જમીનમાં પાકને નુકશાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ખેડુતોને તાત્કાલીક વળતર સહિત ખેડુતોના દેવા અને પાક લોનના વ્યાજ માફ કરવાની ધારાસભ્ય પી.ડી. વસાવાની માંગ: મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને આ કુદરતી આફત માથી ઉગારવા કરી રજુઆત અતિભારે વરસાદ અને કરજણ તથા નર્મદા ડેમ માંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડતા નર્મદા તેમજ કરજણ નદીના કિનારે આવેલા ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોના […]

Continue Reading

વડોડરા: સાવલીમાં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી આજ રાજ વડાેદરા જિલ્લાના સાવલી તાલુકા મા આવેલ ગોઠડા ગામમાં પ્રાથમીક શાળા નંબર ૨ મા ઞુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા પારથમિક શાળાના પ્રતિભાશાળી બાળકોને ડૉક્ટર વિનોદરાવ સાહેબે શિક્ષણ સચિવની સહી વાળુ પ્રમાણ પત્ર આજ રાેજ તારીખ ૫/૯/૨૦૨૦ ના શિક્ષકદિન ના રોજ આપવામાં આવ્યા હતા તેમાં ગોઠડા પ્રાથમિક શાળા નંબર ૨ મા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ની ઐતિહાસીક ધરોહર એવી લાલ ટાવરની ઘડિયાળ છ મહિનાથી બંધ: સત્વરે ચાલુ કરવા માંગ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજવી નગરી તરીકે ઓળખાતા રાજપીપળા શહેરની બાકી ઐતિહાસિક ઇમારતોની જાળવણી રાખતું તંત્ર લાલ ટાવર ની ઘડિયાળ તરફ ધ્યાન આપે તેવી માંગ…રાજપીપળા શહેર એ રાજવી નગરી તરીકેની ઓળખ ધરાવતું હોવા છતાં હાલ છેલ્લા લગભગ ૬ મહિના થી ઐતિહાસિક લાલ ટાવર ની આખા ગામનેટકોરા સંભળાવતી ઘડિયાળ જાણે મૌન પડી ગઈ હોય એમ બંધ હાલત […]

Continue Reading