પાટણ: ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સી.આર. સી ના સૌથી વધુ બાળકોને પ્રતિભાશાળી સર્ટિફિકેટ મળ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ઊંઝા તાલુકા ના બ્રાહ્મણવાડા સીઆરસી મા ચાલુ વર્ષે આખા તાલુકામા સૌથી વધુ વિદ્યાર્થીઓ ને પ્રતિભાશાળી સર્ટિફિકેટ તેમજ બે રાજ્ય કક્ષાએથી પ્રાપ્ત થયા છે જેમાં ધોરણ ૫ માં ૩૧ , ધોરણ ૬ માં ૨૫ તેમજ ધોરણ ૭ માં ૧૩ સર્ટી મળી કુલ ૬૯ સર્ટિફિકેટ મળવા પામેલ છે , બ્રાહ્મણવાડા શાળા નં ૨ ના […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

જીવનમાં શિક્ષણનૂ ખુબ જ મહત્વ છે.અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય.આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમા કરવામા આવે છે.હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે. આજે સમાજમા ઘણા એવા શિક્ષકો છે કે […]

Continue Reading

ભાવનગર: શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર શિક્ષક દિન નિમિત્તે ભાવનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી હોય તેવા ૬ શિક્ષકો તથા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા મદદરૂપ થનાર ૨૨ શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પટેલ ભરતકુમાર, પરમાર મહેશભાઈ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં દવે સંજયભાઈ, બારૈયા હરજીભાઈ, મકવાણા પરસોત્તમ ભાઈ […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણી એ તારાજી સર્જી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫ દિવસ પહેલા પુષ્કળ માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને ગરુડેશ્વર પાસે નર્મદા કિનારે આવેલ ઇન્દ્રવર્ણા ગામના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઇને ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું તથા ગામમાં કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું હતું જેને લઇને ઇન્દ્રવર્ણા ગામના લોકો […]

Continue Reading

નર્મદા: રાજપીપલામાં કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નૈષધભાઇ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ એમ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક […]

Continue Reading

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હળવદ શાખામા અભ્યાસ વર્ગ યોજાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જગત મા છેલ્લા 68 વર્ષ થી કાર્યરત છે . શૈક્ષણીક તેમજ રાષ્ટ્ર્ હિત કાર્યો માટે અગ્રેસર રહી પુરા ભારત ભર મા કામ કરતુ વિશ્ર્વ નુ સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. પુરા ભારત ભર મા ૪૫૦૦ થી વધુ સ્થાનો પર દેશના દરેક જિલ્લા કેન્દ્રો પર અને દેશ ની દરેક […]

Continue Reading

પાટણ: પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વ્હારે આવ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વ્હારે આવ્યા. સમી હારીજ શંખેશ્વર તાલુકાઓની મુલાકાત લીધી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના નિર્ણય ના પગલે અતિવૃષ્ટિ માં નુકશાન પામેલ વિસ્તારોમાં જાત મુલાકાત કરી હતી.જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે ભાજપ ખેડૂતો અને રોડ રસ્તા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે કોંગ્રેસની વિધાર્થી અને એન.એસ.યુ.આઈની કારોબારી મિટિંગ મળી : તાલુકા અને શહેર પ્રમુખની નિમણુંક કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન એસ યુ આઈ ની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ યુગ પુરોહિત ની અધ્યક્ષતામાં મળી હતી. માંગરોળ ખાતે મળેલી આ બેઠકમાં વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને લડત આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. એન.એસ.યુ.આઈ ના સંગઠનને વધુ મજબૂત કરી વિધાર્થીઓ ને મોટી સંખ્યામાં જોડવા માટે ચર્ચા કરવામાં આવી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં માનવી બન્યો ક્રૂર: કૂતરાઓને દવા આપી મારી નાખવાનો પ્રયાસ..?

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના ખોડીયાર નગર વિસ્તારમાં નગરપાલિકા આવાસ યોજના પાસે કોઈ એ કુતરા અને ભૂંડ ને દવા આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા છે. કુતરા અને ભૂંડ ના મૃતદેહ જોવા મળ્યા હતા.ત્યારે માનવી પોતાની માનવતા નેવે મૂકી મૂંગા પશુઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઇએ. અને કુતરા નું પોસ્ટમોર્ટમ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાની બ્રાઈટ શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામા બ્રાઈટ વિદ્યાલય ખાતે શિક્ષક દિન નિમિત્ત નો મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું. ૫ મી સપ્ટેમ્બર ને શિક્ષક દિનની તરીકે ઓળખવામાં આવે છે. મહીસાગર જિલ્લાના સર્વ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉચ્ચ અધિકારીઓના હસ્તે ઇનામ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. […]

Continue Reading