નર્મદા: કોરોનાના કારણે સાઉન્ડ સિસ્ટમવાળા બેકાર, મદદ કરવા સરકારને અપીલ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના કહેર વચ્ચે સરકારે લોકડાઉન જાહેર કર્યું એ દરમિયાન તમામ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. જોકે સમયાંતરે સરકારે વિવિધ ગાઈડલાઈન જાહેર કરી મોટે ભાગમાં તમામ વ્યવસાયો નિયમોને આધીન ચાલુ કરવા મંજૂરી આપી છે. એ તમામની વચ્ચે સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નર્મદા […]

Continue Reading

નર્મદા: કેવડિયામાં કોરોના ગ્રહણ એક સાથે ૧૨ કેસ: નર્મદા જિલ્લામાં ૨૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૨૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન ૦૧, રાજેન્દ્રનગર સોસા. ૦૧, […]

Continue Reading

ગીર સોમનાથ: ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર (અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ […]

Continue Reading

ભાવનગર: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ૯ તારીખે ભાવનગર શહેરની મુલાકાતે પધારશે.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ૯ તારીખે ભાવનગર શહેરની મુલાકાતે પધારી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલ પ્રદેશ અધ્યક્ષશ્રીની આવકારવા સમગ્ર ભાવનગર મહાનગરના કાર્યકર્તાઓ અને સંગઠનની ટિમ તડામાર તૈયારીઓ નો પ્રારંભ થયો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલ સાહેબનું ભાવનગરની સંસ્કારી નગરીમાં ભવ્ય અને દિવ્ય સન્માન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના અસરગ્રસ્ત ઘેડ વિસ્તારમાં રૂબરૂમાં મુલાકાત લેતાં પરેશભાઈ ધાનાણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતોની પાયમાલી ની હકીકત જાણી સરકાર માં રજુઆત કરવાની આપી ખાત્રી… કેશોદ તાલુકાના ઘેડ પંથકના વિસ્તારમાં અતિવૃષ્ટિ ને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં થયેલી નુકસાની ની રૂબરૂમાં સમસ્યાઓ જાણવાં ગુજરાત વિધાનસભા નાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સવારથી પ્રવાસે આવ્યાં હતાં. કેશોદ તાલુકાના બામણાસા,સરોડ, અખોદર,પંચાળા, બાલાગામ ગામની મુલાકાત લીધી […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં ખેડૂતોની હાલત કફોડી.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ એક મહિનાથી ખેડૂતોની વાડી ખેતરોમાં પાણી પાણી… ખેડૂતોના કપાસ, મગફળી, તલ સહિતના પાકો હજુ પણ પાણીમાં… અવિરત પાણી વહેતુ રહેતા ખેડૂતોની દશા કફોડી.. વરસાદના વિરામ બાદ પણ જગતના તાત હેરાન પરેશાન.. ખેતીપાકમાં પાણી ઓસરવાનું નામ ન લેતા ખેડૂતો જાયે તો જાયે કહાઁ.

Continue Reading

અમરેલી: જાફરાબાદના નાગેશ્રીથી લુણસાપુર જવાના માર્ગ પર પાણી.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ વરસાદના વિરામ બાદ પાણી ન ઓસરતા ખેડૂતો લાચાર ખેડૂતોને વાડી ખેતર ઘોડા પર જવાની મજબૂરી વરસાદી પાણી ખેડૂતોના માર્ગો પર વાહનો ચાલતા નથી પાણી ભર્યા હોવાથી ખેડૂતોને ઘોડા પર જવાની મજબૂરી

Continue Reading

ભાવનગરના નાભાલ વિસ્તારના લોકોએ પાણીની સમસ્યાઓને લઇ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર શહેર પાસે આવેલ ભાલ વિસ્તારમાં આવેલ મીઠાના અગરોના મોટા મોટા પાળા બનાવેલ હોવાથી ભારે વરસાદના પગલે ભાલ વિસ્તારના ગામોમાં પાણી ઘરમાં ઘુસી ગયા અને ખેતીના પાકને નુકશાન થયું છે તે માટે ભાલ ગામના લોકોએ ભાવનગર કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

Continue Reading

ભાવનગર: ભાવનગર શહેરમાં રેડક્રોસ મારફતે ૧૦માં પ્લાઝમા ડોનર તરીકે જીજ્ઞેશભાઈ મજેઠીયાએ પોતાનું પ્લાઝમાં ડોનેટ કર્યું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા સતત કોરોનાથઈ સાજા થયા બાદ વ્યક્તિ પ્લાઝમા ડોનેશન કરે તે માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે ૧૦માં પ્લાઝમા ડોનર તરીકે એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા જીજ્ઞેશભાઈ અનિલભાઈ મજેઠીયા દ્વારા પોતાનું ડોનેશન કરવામાં આવ્યું હતું. રેડક્રોસના માધ્યમથી એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવેલ જેના આધારે તેમણે […]

Continue Reading

અમદાવાદ: રોડ બનાવવા બાબતે અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામના રાત્રી અંધકાર અને જાદવ વાલી બેનના ઘર થી નાગરભાઈ જાદવ ના ઘર સુધી રોડ બનાવવા માટે નાની દેવતી ગામના સ્થાનિક રહીશોની સહી સાથે અને સર્વ સમાજ સેના ગુજરાતમાં સાણંદ તાલુકા પ્રમુખ મહેશભાઈ જાદવ અને સવૅ સમાજ સેના સાણંદ તાલુકા ટીમ જાદવ જગદીશ ,ભાઈ, જાદવ અનિલભાઈ […]

Continue Reading