નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ પોઝિટિવ કેસનો આંક ૬૯૦ પર પોહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદના ભચરવાળા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૦૧ , ડેડીયાપાડા માં ૦૪ […]

Continue Reading

નર્મદા: આજે બપોરે ૩:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨.૧૪ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૨૬ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ડેમની જળસપાટી બપોરે ૪:૦૦ કલાકે ૧૩૫.૩૨ મીટરે ઇન્દીરા સાગર ડેમ ખાતેથી આજે તા.૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે ૧.૪૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓમકારેશ્વર ડેમ ખાતેથી આજે બપોરે ૩:૦૦ કલાકે ૨.૧૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે આજે બપોરે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવા મુદ્દે પોલિસ, ફોરેસ્ટ ટીમ પર ટોળાંનો હુમલો જીપના કાંચ તોડાયા.!  

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરકારના જંગલની જમીનો ખેડતા આદિવાસીઓને તેના માલિક બનાવવાની યોજના સામે પશ્રનાથઁ નર્મદા જિલ્લા ના શાકવા અને કોલીવાડા(બોગજ)ગામે આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે જમીન ખેડાણ મામલો બિચકયો ૩૦ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લામા જંગલની જમીન ખેડવા મુદ્દે  શાકવા અને કોલીવાડા ગ્રામજનો વચ્ચે થ માથાકૂટ થઇ  હતી.વનવિભાગ દ્રારા જંગલ વિસ્તારમાં ખેડાણ કરાતુ હોય વાવેલા પાક […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદી ઉપર મોટો પુલ બનાવવા નર્મદા કલેકટર અને સાંસદ મનસુખભાઈ વસાવાને આવેદનપત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આદિવાસીઓની વારંવાર ની રજુઆતો છતાં સમસ્યાનું નિરાકરણ કયારે આવશે.?તે મોટો પ્રશ્ન ડુમખલ, કણજી,વાંદરી,દુડાખાલ,માથાસર,સરિબાર મા વસતા ૮૦૦૦ થી પણ વધુ આદિવાસીઓ નદી મા પુર આવતા સંપર્ક વિહોણા બનતા હોય આદિવાસીઓમાં મુળભુત જરુરીયાતો માટે માંગ : ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં લોકો ને શિક્ષણ, આરોગ્ય ખેતી કામ,સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઉઠાવવી પડતી જીવ ના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સહીતના આજુબાજુના ઘેડ પંથકમાં સાંસદ અને ધારાસભ્યએ મુલાકાત લીધી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ચોમાસાની શરૂઆતથી મેઘ રાજા અનરાધાર વરસતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં એક દશકાથી વધુ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હોય એટલું પાણી ઘેડ પંથકમાં આવતા દરીયા જેવો માહોલ સર્જાયો છે ખેતરોમાં પણ કેળ સમા પાણી જોવા મળેછે મગફળી તો નિષ્ફળ જશે સાથે પશુઓ માટે ઘાંસચારો પણ છીનવાઈ ગયો છે છેલ્લાં […]

Continue Reading

ભાવનગર જિલ્લાની વધુ એક સિદ્ધિ ‘વ્હાલી દિકરી યોજના” હેઠળ સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમા દિકરીઓની ભ્રૂણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે અને દિકરીઓમા શિક્ષણનુ પ્રમાણ વધે તે હેતુથી વ્હાલી દિકરી યોજનાના અમલમા મુકવામા આવેલ છે.જે યોજના અન્વયેની સહાય મંજુર કરવામાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. આ અંગે […]

Continue Reading

બનાસકાંઠા: થરાદ નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રિલ યોજાઇ.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર તાજેતરમાં અમદાવાદ ઊપરાંત સુરત અને રાજયમાં વિકરાળ અને વિનાશક આગની ઘટનાઓ બની હતી . થરાદ નગરમાં આ પ્રકારની ઘટનાઓ બને તો બહારની મદદ આવે તે પહેલા તેને ફેલાતી અટકાવવા શું કરવું તે અંગેની એક મોકડરીલ અને તાલીમનું નગરપાલિકા દ્વારા પોલીસમથકમાં આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં નગરના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો […]

Continue Reading

બનાસકાંઠા: થરાદમાં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર થરાદ માં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવતા ટ્રસ્ટ ના યુવકો દ્વારા શહેરમાં ભુખ્યા ને બે ટાઇમ ભોજન પુરુ પાડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને એક બાજુ કુદરતી આફતો માંથી બધા લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે મનુષ્ય જીવન માં કઇક […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાંછેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૫૬ મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાપ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૦૭૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર મામલતદારમાં આજે ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર આખા ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરીસ્થિતિ ઉભી થઇ છે તેના કારણે પાકને થયેલ નુકશાનીનું વળતર આપવા અંગે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ સાલે ચોમાસા દરમ્યાન અનિયમિત અતિવારસાદે જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં વરસાદના કારણે ખેડૂતોએ કરેલ […]

Continue Reading