નર્મદા: આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા નદીનાળા પર તુટેલા પુલો સહિતની મરામતની માંગ બાબતે બાંહેધરી મળતા રસ્તા રોકો આંદોલન મુલતવી રખાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી ઓક્સિમીટર દ્વારા ઓક્સિજન ની તપાસ ની પણ આજથી શરૂઆત કરાઈ આમ આદમી પાર્ટી નર્મદા,દ્વારા સાગબારા મામલતદાર અને ડેડીયાપાડા માર્ગ મકાન વિભાગના ઈજનેરને નર્મદા જિલ્લામાં મુખ્ય રસ્તા ઓ ઉપર તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પડેલ ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મેઘરાજાનો વિરામ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૨૦૭ મિ.મિ. સાથે દ્વિતિય […]

Continue Reading

પાટણ: બનાસ નદીમાં અલગ અલગ દરવાજા વાળા બંધ બાંધવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોના હિતમાં પત્ર લખીને આ વિસ્તારના ખેડૂતોને મદદરૂપ બનવા માટે રાધનપુરના પુવૅ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ગુજરાતના એ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલને પત્ર લખીને રાધનપુર સમી સાંતલપુર તાલુકાના બસો જેવા ગામોના ખેડૂતોની કાયા પલટવા લીલોતરી […]

Continue Reading

અમરેલી: રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરના પુલના સમારકામ માટે રૂપિયા ૫ કરોડ મજુર..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરનો પુલ તૂટી ગયો હતો તે તૂટી જતા ગત વર્ષ ૨૦૧૯ માં સરકારમાં રજુઆત કરી હતી અને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારમાં કરેલી રજુઆતના અંતે સરકાર દ્વારા અંદાજીત ૫ કરોડ ઉપરના ખર્ચે બ્રિજ મંજુર કરતા ગુજરાત સરકારનો સહૃદય આભાર માન્યો હતો. ટૂંક સમયમાં જ […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડા તાલુકાની સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણમાં ગેરરીતિની ફરિયાદ કરનારને મારવા બાબતે કલેક્ટરને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પાનખલા ગામ ઊંડાણ વિસ્તારમાં આવેલ છે. સરકાર તરફ થી આપવામાં આવતા સસ્તા અનાજની દુકાન વાઘઉંમર ગામે કમરીયાભાઈ ખાતરીયા ભાઈ નામના વ્યક્તિ ચલાવે છે. લાભાર્થીઓની હકીકત મુજબ કોરોના જેવી મહામારીનાં સમયગાળામાં સસ્તા અનાજ ની દુકાન ચલાવનાર કમરીયાભાઇ તમામ કાર્ડ ધારકો ને છેલ્લા ૨ વર્ષ થી લાભાર્થી દીઠ સરકાર તરફ […]

Continue Reading

નર્મદા: નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોના પાકને નુકસાન થતા નાંદોદ ધારાસભ્યએ અસરગ્રસ્તોની મુલાકાત લઇ વળતર અપાવવા આશ્વાસન આપ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસ માં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ માં રોજ લાખો કુયુસેક પાણી ની આવક આવકના પગલે સરદાર સરોવર ડેમ માંથી રોજ લાખો કુયુસેક પાણી છોડવામાંમા આવે છે જેથી ડેમ આસપાસ ના ગામો મા અને ખેતર માં પાણી ભરાઇ જવાથી ખેડૂતો ને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.નર્મદા ડેમ માંથી વિપુલ પ્રમાણમાં પાણી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મિત ગ્રુપના યુવાનોએ ત્રણ જરૂરિયાત મંદ દર્દીઓને લોહી આપી માનવતા મહેકાવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મિતગૃપ નર્મદા ના યુવાનો ૬ વર્ષ થી ઇમરજન્સી માં બ્લડ ની સેવા આપે છે અને અત્યાર સુધી ૪ વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે અને કોરોના ના કપરાકાળ માં બ્લડ ની અછત હોવાથી રોજબરોજ બ્લડની અછત સર્જાય છે જેમાં મિતગૃપ રોજબરોજ લોકો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ ની સેવા […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડા ના પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોના પાકોને નુકસાન અંગે વડતર આપવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિસ્તારના ખેડૂતો ના ઉભા પાક પણ વરસાદ માં ધોવાયા છે આ પાકોના યોગ્ય વળતર માટે ખેડૂતો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે નર્મદા જિલ્લા કલેકટર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ […]

Continue Reading

નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં ભારે નુકસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં મોટી માત્રામાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણી આવતાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પાસે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા હજારો ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર સહિત નર્મદા માં આનંદચૌદના દિવસે નિયમોનુસાર ગણેશજીની નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની પરવાનગી આપી ન હોવાથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં ભક્તો એ બે ત્રણ ફૂટ ની મૂર્તિ જ બેસાડી હતી ત્યારે આનંદ ચૌદસ ના દિવસે રાજપીપળા દરબાર રોડ […]

Continue Reading