નર્મદા: આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા નદીનાળા પર તુટેલા પુલો સહિતની મરામતની માંગ બાબતે બાંહેધરી મળતા રસ્તા રોકો આંદોલન મુલતવી રખાયું.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી ઓક્સિમીટર દ્વારા ઓક્સિજન ની તપાસ ની પણ આજથી શરૂઆત કરાઈ આમ આદમી પાર્ટી નર્મદા,દ્વારા સાગબારા મામલતદાર અને ડેડીયાપાડા માર્ગ મકાન વિભાગના ઈજનેરને નર્મદા જિલ્લામાં મુખ્ય રસ્તા ઓ ઉપર તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પડેલ ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર […]
Continue Reading