અમરેલી: રાજુલા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ…

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજ રોજ જૂની માડરડી દીપડીયા ધારેશ્વર સરોડીયા વિગેરે ગામો માં ધોધ માર ૨ ઇંચ વરસાદ ખેડૂતો ને હવે ભારે નુકશાન,છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપાસ માડવી મગ તલ બાજરી જેવા પાકોને મોટાપાયે નુકસાન થયું ત્યારે ખેડૂતો ને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો છે સરકાર […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં ૪૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૪૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૯૩૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૦ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કમરેજ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે […]

Continue Reading

નર્મદા: સાગબારામાં એક સાથે ૦૪ સહિત નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં બુધવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના આદિત્ય માં ૦૨, લુહાર ચાલ ૦૧ […]

Continue Reading

નર્મદા: આજે સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાઇ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો હવે ડેમના માત્ર ૧૦ દરવાજાથી ૦.૮ મીટર ખૂલ્લા રાખી દરવાજા મારફત ૫૫ હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસમાંથી ૪૦ હજાર ક્યુસેક સહિત કુલ ૯૫ હજાર ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આજ રોજ […]

Continue Reading

મોરબી: હળવદ શહેરમાં હષૉઉલ્લાસ અને ભક્તિભાવથી ગણેશ વિસર્જન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અગલે બરસ તૂ જલ્દી આ ના નારા સાથે ગણપતિનું વિસર્જન.. હળવદ શહેરમાં વિઘ્નહર્તા દુંદાળાદેવ એવા શ્રી ગણેશ ની સ્થાપના કોરોનાની મહામારી ના કારણે આ વખતે પંડલો બદલે મંદિરો માં ભક્તોએ પોતપોતાના ઘરે ગણપતિ દાદા ની સ્થાપના કરી હતી, પોતાના ધરે સુરક્ષિત રીતે ધાધુમ પુવૅક પૂજા અર્ચના આરતી પ્રસાદ કરી વિધિવત ૧૧ દિવસ […]

Continue Reading

ગીર સોમનાથ: આજરોજ યુવા જોડો અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આ કાર્યક્રમમાં વિનોદભાઈ બાંભણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ અને તેઓને ઉના શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સિવાય રાજુભાઈ ગટેચા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જેઓને ઉના તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સમગ્ર યુવા જોડો કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રભારી બાવચંદભાઈ ભાલીયા, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વાળા સહિતના મહનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ખેડા: ડાકોર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં અપક્ષ સભ્યને પ્રમુખનો તાજ મળ્યો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર આજરોજ ડાકોર નગર પાલિકા પુરુષ પ્રમુખ પદ ને અઢી વર્ષ પૂર્ણ થતાં સ્ત્રી બેઠક માટે બપોરના ૧૨-૦૦ કલાકથી ડાકોર નગરપાલિકા પ્રમુખશ્રી / ઉપપ્રમુખશ્રી જગ્યા માટે ચૂંટણી કાર્યવાહી શરૂ કરવા માં આવિહતી દરેક સભ્યો હાજર રહેતા સાખ્ય સ્ત્રીઓને પ્રમુખશ્રીના હોદ્દાની રોસ્ટર ક્રમાંક-૦૩- અનુસાર સામાન્ય સ્ત્રી બેઠક માટે ચૂંટણી થશે તેમ જાહેર કરવામાં આવ્યું […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષ શરૂ થતાની સાથે જ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા લોકોમાં નારાજગી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પંથકના યાત્રાધામ ચાંદોદ ખાતે પિતૃમોક્ષ સહિતની વિધિઓ કરી શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી કહેવાય છે કે ગંગાસ્નાન, યમુનાસ્નાન અને નર્મદાના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે હાલ તાલુકાના યાત્રાધામ ચાંદોદની વાત કરીએ તો હાલ ઉપરવાસના વરસાદને લઇ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી સર કરી જતા […]

Continue Reading

વડોદરા: આજરોજ ડભોઇ એચ.ડી.એફસી બેંકમાં કોરોનાની એન્ટ્રી..બેંકના કર્મચારીને આવ્યો કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ મળતી માહિતી મુજબ ડભોઇ રાધે કોમ્પલેક્ષમાં આવેલ એચ.ડી.એફસી બેંકના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક નો સંપૂર્ણ વ્યવહાર બે દિવસ (૦૩/૦૯/૨૦ અને ૦૪/૦૯/૨૦) માટે સંપૂર્ણ કામકાજ બંધ રહેશે અને સમગ્ર બ્રાન્ચને સેનેટાઈઝ કર્યા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં તાજેતરમાં પડેલા વરસાદથી ત્રણ ત્રણ વખત વાવેલો પાક પણ થયો છે સંપૂર્ણ નિષ્ફળ.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયેલ હતો. આ વરસાદથી ખેડૂતોએ કરેલી ત્રણ ત્રણ વખતની મેનત પણ પાણી ફરી વળ્યુ છે. વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી અને રસ્તો કે જે ખેતરોમાં જવા આવવાના હોય તે પણ પાણીમાં ગરકાવ થયા છે. અહીં આ વિસ્તરણ ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર […]

Continue Reading