આમરેલી: રાજુલાના પ્રાંત અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા જાફરાબાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી. હાલમાં ચાલતા આરોગ્ય લક્ષી ડોર ટુ ડોર તપાસણી અને રેપિડ એન્ટીજન ટેસ્ટ વધારવા મેડીકલ ઓફિસર સાથે વિગતે ચર્ચા કરી. આ ઝુંબેશમાં લોકોનો સહકાર આવશ્યક છે. તાવ, શરદી, ખાંસી શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ પણ લક્ષણો હોય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક […]

Continue Reading

અમદાવાદ: માંડલ મામલતદારે પોતાના હસ્તે માંડલ તાલુકામાં વિકલાંગ ભાઈઓ-બહેનોને બેટરી સંચાલિત સાઈકલ અપાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ભારત સરકાર દ્વારા વિકલાંગોને નિઃશુલ્ક સાધન સહાય યોજના અંતર્ગત.માંડલ મામલતદારે પોતાના હસ્તે માંડલ તાલુકામાં વિકલાંગ ભાઈઓ-બહેનોને બેટરી સંચાલિત સાઈકલ અપાઈ.જે પ્રસંગે આજરોજ ૧૮ જેટલા લાભાર્થીઓને આ સાઈકલ આપવામાં આવી, હજુ પણ લીસ્ટના આધારે તાલુકાના અન્ય લાભાર્થીઓને લાભ મળશે. આ પ્રસંગે માંડલ મામલતદાર જી.એસ.બાવા, તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા, માંડલ ભાજપ પ્રમુખ દશરથ પટેલ, […]

Continue Reading

અમદાવાદ: માડલં તાલુકાના ઉકરડી ગામ ખાતે નવી ઓવર હેડ પાણીની ટાંકીનું ઉકરડી માત્રૈશવર તણાવની બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માડલં તાલુકા ના ઉકરડી ગામ ખાતે નવિ ઓવર હેડ પાણીની ટાંકી નુ ઉકરડી માત્રૈશવર તણાવ નિ બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ વાસ્મો ઓજના અતરગત અંકે રૂપિયા ૧૫૦૦૦૦ આસ પાસના ખર્ચે લોક ફાળા દ્વારા મંજૂર કરવામાં આવી અને એના પાયા ના ખાત મૂરત મા માડલં એન. એસ યુ આઈ પ્રમુખ અને સ્વદેશી સ્વાભિમાન ટ્રસ્ટ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ તાલુકામાં રોડ-રસ્તા પર પડી ગયેલ ભુવા ખાડા અને ખરાબ થઈ ગયેલ રસ્તા વિશે આવેદન પત્ર આપવામા આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ (દિલ્હી) ના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે નાયબ કલેકટરને સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ તાલુકા તેમજ વેરાવળ પાટણ શહેર ના વિસ્તાર મા રોડ-રસ્તા પર પડી ગયેલ ભુવા ખાડા અને ખરાબ થઈ ગયેલ રસ્તા વિશે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો લોકો માટે જોખમી: કરંટ યુક્ત વાયરો ખુલ્લા હોવાથી જોખમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ના મુખ્યમાર્ગ એવા સ્ટેશન રોડ ઉપર આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ નીચે વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઓ માટે જોખમ રૂપ બન્યા છે. રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો ના થાંભલા પર ના મોટાભાગના ફ્યુઝ બોઝ તૂટેલી હાલત માં છે જેથી તેના ખુલ્લા વાયરો લોકો માટે જોખમી બન્યા છે વળી હાલ […]

Continue Reading

નર્મદા: તિલકવાડાના ચોસલપુર ગામમાં ઘરમાં સુતેલી પરણીતા પર ગામના પરિણીત પુરુષે કર્યો બળાત્કાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પરિણીત પુરુષે જ પરિણીત મહિલા પર બળાત્કાર કર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ નર્મદા જિલ્લાના તિલકવાડા પો.સ્ટે.ની હદ માં આવતા ચોસલપુર ગામની એક પરિણીત મહિલા પર ગામના જ એક પરિણીત પુરુષે બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી […]

Continue Reading

નર્મદા: સાગબારા પોલીસે પલાસવાડા ખાતે ઝુપડીમાં જુગાર રમતા ૪ ને ૧૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દારૂ જુગાર પર પોલીસ ની બાઝ નજર હોય જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ બાતમીના આધારે તેમના પોલીસ સ્ટાફ સાથે કોલવણ આ.પો.નાં પલાસવાડા ગામે એક કાચી ઝૂંપડીમાં લાઈટના અજવાળે પત્તાપાના વડે પૈસાનો જુગાર રમી.માડતા ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી(૧)મહેંદ્ર.ભગાભાઇ વલવી(૨)નરેન્દ્ર કાંતી લાલા પાડવી(૩)જેન્તી હોનજીભાઇ વલવી(૪)નેતાજી શિવાજી ભાઇ વલવી,રહે.પલાસવાડા તા.સાગબારા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીના પાંચ બંધ મકાનોના તાળા તૂટ્યા :૮૪ હજારની ચોરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રોકડ,દાગીના મળી ૩ મકાનો માં ચોરી કરવામાં ચોરો સફળ જ્યારે અન્ય ૨ મકાન માંથી કઈ ચોરાયું નથી. રાજપીપળા રોહિત વાસ વિસ્તાર પાસે આવેલી ચંદ્રવિલા સોસાયટી ના પાંચ મકાનો ના તાળાં તોડી તસ્કરો એ ત્રણ મકાનો માંથી રોકડ સહિત ઘરેણાં ની ચોરી કરી હતી જ્યારે બાકી બે મકાનો માંથી કોઈજ સામાન કે રોકડ […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર નર્મદા ઘાટ ઉપર આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર પુરના કારણે પાણીમાં તણાયુ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ સમગ્ર રાજ્ય માં ભારે વરસાદ ના કારણે નર્મદા જિલ્લામાં પણ નર્મદા અને કરજણ ડેમ માંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેમાં રવિવારે નર્મદા ડેમ માંથી ૧૧ લાખ ક્યુસેક જેવુ પાણી અને કરજણ ડેમ માંથી પણ ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હોય નદી કાંઠા ના અનેક ગામો અને ખેતરો માં પાણી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડ ગામે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને સારવાર અર્થે પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગ્રામજનોએ ખાટલામાં ઉંચકી સારવાર માટે લઈ જવા કર્યો હતો પ્રયાસ વધુ પાણી હોવાથી લાચાર થઈ ગ્રામજનો પરત ફર્યા મામલતદારે અડધો પોણો કલાક ફોન રીસીવ ન કર્યો ટીડીઓએ વ્યવસ્થિત જવાબ ન આપ્યો કલેક્ટરે વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જણાવ્યું અડધો દિવસ અને એક રાત્રી સુધી તો હજુ વ્યવસ્થા ન થઇ હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ […]

Continue Reading