નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા ના આદિત્ય માં ૦૧, નાંદોદના ઓરી ૦૧ , કુમસગામ ૦૧ અને […]

Continue Reading

નર્મદા: રાહત ના સમાચાર : સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક ઘટશે ! જાણો કેમ ??

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ ખાતે કાર્યરત નર્મદા નિગમના ઉચ્ચાધિકારીઓ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫=૦૦ કલાકે […]

Continue Reading

વડોદરા: ડભોઇ દર્ભાવતી નગરીમાં સરકારી ગાઇડલાઇન મુજબ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ ડભોઇ નગરમાં શાંતિપૂર્ણ રીતે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ કોરોના મહામારી માં લોકો એ સરકારના નિયમ મુજબ નાની મૂર્તિની સ્થાપના કરી હતી.કોઈ પણ જાતના હર્ષઉલ્લાશ વિના સાદાઇથી આ વર્ષે ભક્તો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.અને સરકારી જાહેરનામા મુજબ ડભોઇના સોની ફળિયા યુવક મંડળ ના આયોજકો દ્વારા ગણેશજીની […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ચાંદોદમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના ચાણોદ ગામના બજારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતાં લોક વ્યવહાર અટવાયો. તીર્થ સ્થાન ચાંદોદ કરનાળી ખાતે મંથર ગતિથી વધતા પૂરના પાણીથી લોકો વિસામણમાં મુકાયા છે. હાલમાં ચાંદોદ કરનાળી ખાતે વધતા પાણી જૈસે થે ની પરિસ્થિતિમાં છે. વધતા પૂરના પાણીને કારણે ક્યાં કેવી? કેટલી? પાણીની અસર થશે તે અંગે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદથી ખેતરો ધોવાયા છે ત્યારે ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા મથકમાં ખેડૂતોએ ઓવરણા કરી વાવેતર કરેલા પાક જેમાં કપાસ મગફળી દિવેલા કઠોળ ના પાક સુકાઈ ગયા છે ખેડૂતોનો ખરીફ પાક નો કોળિયો ઝુટવાઈ ગયો ગયો છે ખાતર બિયારણ દવા સહિતના ખર્ચ માથે પડ્યો છે ભાદર વેણુ મોજ ફોફડ ડેમના પાણી નદીઓમાં છેલ્લા ૨૦ દિવસથી ત્રીજી વાર પૂર આવ્યા છે તેના કારણે […]

Continue Reading

રાજકોટ: ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસમાં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં.

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠા નજીક આવેલ આઠ સો થી એક હજાર વીઘા જેટલી જમીન માં વાવેતર વધું પડતાં વરસાદ ને કારણે નુકશાન થયું અને ખેડૂતો વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી એ જે ફસલ વિમા યોજના કરી હતી અને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ જે ફેરફારો […]

Continue Reading

રાજકોટ: કોંગ્રેસ પક્ષના ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા આજે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે બેસ્યા ઉપવાસ આંદોલન પર..

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા તાજેતરમાં જે રીતે અનરાધાર મેઘમહેર થઈ છે ત્યારે આ મેઘમહે થી સૌથી વધુ નુકશાન વેઠવાનો વારો જગતનાતાત એવા ખેડૂતોને થયો છે. કોઈ નો ત્રણ વાર વાવેલો પાક ધોવાય ગયો છે તો ક્યાંક બળી ગયો છે. આ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવેલું હતું જેથી નદી કાંઠાના ખેતરોમાં પાક અને જમીનનું પણ […]

Continue Reading

વડોદરા: સાવલી નગરમાં સફાઈ કામદારોએ પોતાને બે મહિના થી નગર સફાઈ કામનું મહેનતાણું અને પી.એફ ના નાણાં,સહિતની માંગ સાથે પાલિકા કચેરીએ પોહચ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી વડોદરા જિલ્લા ના સાવલી માં કોરોના મહામારી ના કપરા કાળ માં પણ સાવલી નગર ની કોરોનાવોરિયર તરીકે સફાઈ કામ કરતાં સફાઈકર્મચારીઓ આજે સાવલી નગર પાલિકા કચેરી એ પોતાને બે મહિના થી નગરપાલિકા વહીવટદારો દ્વારા મહેનતાણું ન મળતાં પોતાને કાયમી કામદાર તરીકે નિમણૂક અને જમા થયેલ પી,એફ,ના નાણાં ચૂકવવા ની માંગ અરજ સાથે […]

Continue Reading

વડોદરા: સાવલીમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના અગ્ર,સચીવ વિનોદ,રાવ રહ્યા ઉપસ્થિત અને શિક્ષકો દ્વારા કરાયેલ રક્તદાનની કામગીરી બિરદાવી હતી. વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ સાવલી-ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ઓફિસ માં પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા રક્તદાનશિબિર નું આયોજન કરાયું કોરોના મહામારી ના કપરાકાળ માં અકસ્માત, ડીલીવરી, જેવા અનેક સમયે લોહી ની જરૂરિયાત […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના રબારીયા ગામનો યુવાનનું નદીમાં ડુબી જવાથી મોત..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ બે દિવસ અગાઉ રબારીયા ગામનો યુવાન બાબુકારી નદીમાં તણાયો હતો…. બે દિવસ અગાઉ નદીમાં પાણી વધતા બની હતી ઘટના…. બે દિવસ બાદ તંત્ર દ્વારા શોધખોળ બાદ મળી આવી લાશ… મૃતક યુવાન ગમાર નારણભાઇ ભાવાભાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે જઇ લાશને અમીરગઢ સિવિલમાં ખસેડાઇ…

Continue Reading