નર્મદા: રાજપીપળામાં ૦૩ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૦૪ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૯૫૧ એ પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૦૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસા. ૦૩ તિલકવાડા પંચાયત […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ૨ કલાકમાં પોણા ચાર ઈંચ, ખાંભામાં ૧ કલાકમાં ત્રણ ઈંચ, બાબરા પંથકમાં ૧ કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો .ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સ્થાનિક નદીઓમાં પૂર આવવા પામ્યું હતું. ખાંભાના નાનુડી, ઉમરીયા, નવા માલકનેશ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “રાષ્ટ્રિય પોષણ માહ”ની ઉજવણી દરમિયાન પોષણ સલાડ સ્પર્ધામાં ૭૨૮૫ જેટલી કિશોરીઓએ ભાગ લીધો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ “રાષ્ટ્રીય પોષણ માહ”ની કરાયેલી ઉજવણી અંતર્ગત કિશોરી, સગર્ભા માતા, ધાત્રીમાતા વગેરે લાભાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરીને પોષણ માહની ઉજવણી સાર્થક કરાઇ છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં-૭૫, ગરુડેશ્વરમાં-૪૭, દેડીયાપાડામાં-૨૨૭, સાગબારામાં-૮૫ અને તિલકવાડામાં-૭૯ સહિત કુલ-૫૧૩ આંગણવાડી કેન્દ્રની આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં ન્યુટ્રી ગાર્ડન બનાવવામાં આવ્યા છે. તદઉપરાંત, પોષણ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડમાં શિક્ષક શિક્ષીકાનાં પ્રેમ સંબંધમાં પત્નીએ ફરીયાદ નોંધાવતા ચકચાર..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામના અને દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં શિક્ષકના પતિ, પત્ની ઔર વોના કિસ્સાએ ચકચાર જગાવી છે. બીજી સ્ત્રીને પત્ની તરીકે અને તેના સંતાનને ઘરમાં રાખવા પરણીતાને મારઝૂડ કરી કાઢી મૂકતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામના મનહરભાઈ જોશીની દીકરી ફરિયાદી […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર ના તૈયાર થયેલ ધરૂ વાડીયામા કોઇ અજાણ્યા ઇસમો દવા છાંટી જતા લખો રૂપિયાનો ધરૂ બળી ગયો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ ખાતે ચાર ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલ ફ્લાવર ના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઈસમો દવા છાટી જતાં તૈયાર થયેલ લાખ્ખો રૂપિયા નો ફલાવર નો ધરૂ બળી ને સ્વાહા થઇ ગયો ખેડૂતો એ પોલીસ ના દ્વાર ખખડાવ્યા . પ્રાંતિજ ના સાંપડ ખાતે ફલાવર પકડતા ખેડૂતો ના ખેતરો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂ. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂ.૩.૦૬ લાખ, ખેરાળી માટે રૂ.૬.૩૯ લાખ, ઉકડીયા માટે રૂ.૪.૮૫, ખંઢેરી […]

Continue Reading

ગીર સોમનાથ: ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરિક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સુચના […]

Continue Reading

અમરેલી: બગસરા સાધુ સમાજ દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લામાં આવેલ બગસરા શહેરમાં સાધુ સમાજ દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપી હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં મંદિરના પૂજારી ઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ આપવા બાબતે બગસરા સાધુ સમાજના ધનસુખભાઈ કુબાવત તેમજ સમાજના અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ રાખી બગસરા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોલીસન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાહત દરે સ્ટીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશ માં કોરોનાની મહામારી ચાલી રહી છે લોકો કોરોનાથી બચવા માટે અલગ અલગ આયુર્વેદિક ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકામાં પણ વધી રહેલા કોરોના વાયરસ ના કેશો ને ધ્યાને લઇ વોલીસન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોરોના વાઇરસ થી બચવા માટેનું સ્ટીમ મશીન નું રાહત દરે વિતરણ કરવામાં કવ્યું […]

Continue Reading

મહીસાગર બ્રેકીંગ: અમદાવાદ સરદાર નગર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિદેશી દારૂ સાથે ઝડપાયો.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોન્સ્ટેબલ અલ્પેશ ૧,૩૩,૭૬૦ ના વિદેશી દારૂ સાથે ઝડપાયો નિશાન સન્ની ગાડીમાં ખીચોખીચ દારૂ ભરી ને આવતા મહીસાગર પોલીસે ઝડપી પાડ્યો મહીસાગર પોલીસે કોન્સ્ટેબલ સહિત અન્ય એક નીતિન નામના શખ્સની કરી ધરપકડ દારૂ સહિત ૩,૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા કેટલા સમયથી ખેપ મારતો હતો દારૂ ક્યાંથી ક્યાં […]

Continue Reading