સાબરકાંઠા જિલ્લાના ૫૦ ગામને પાણી પૂરું પડતા ધરોઈ ડેમની જળ સપાટી ૬૧૮.૨૦ ફૂટ પર પહોંચી,નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમમાં પાણી ની સતત આવક થઈ રહી છે.આ ધરોઈ ડેમ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન છે.આ ડેમનું પાણી બંને જિલ્લામાંના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. આ જીવાદોરી સમાન ધરોઈ ડેમ ની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ ની છે જ્યારે આજે ધરોઈ ડેમ ની […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: જામરાવલમાં વરસાદ ને પગલે ગરીબ પરીવાર થયો છત વિનાનો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામરાવલ તથા દેવભુમિ દ્વારકા મા ખૂબ વરસાદ પડ્યો છે તેવા મા ભાણવડ ના ડેમ ના પાટીયા વારેવારે ખોલી ને ગામ ને પાણી મા સમાધિ આપી ને જતુ રહે છે ત્યારે કેટલાય ગરીબ પરીવારો ને ખાવાના પણ ફાફા થયા છે. એક તો લોકડાઉંન ની સ્થિતિ છે. તેવામા વરસાદે પણ જેમ જામરાવલ ના […]

Continue Reading

દેવભુમિ દ્વારકા જિલ્લામાં અવીરત વરસાદે સર્જી તારાજી લોકોનુ જન જીવન અસ્ત વ્યસ્ત.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા વરસાદ લાંબો સમય થી પડી રહ્યો છે તેવા મા શની રવી એમ બે દિવસ પડેલા વરસાદે ફરી પાણી થી તરબોળ કર્યુ છે. તેવામાં ભાણવડ જામરાવલ કલ્યાણપુર જેવા અનેક ગામો મા ધોધમાર વરસાદ પડતા ભાણવડ તાલુકાના ના ઉપરવાસમાં ધોધ માર વરસાદ પડતા ભણવડ માં આવેલ વર્તુ ડેમ ના એક […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં ઠેરઠેર પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માંડલ ખાતે પ્રકૃતિ વંદનાની ઉજવણી કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજરોજ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં એચ.એસ.એસ.અફ & આઈ.એમ.સી.ટી.એફ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ, વન અને જીવનસૃષ્ટિ સંરક્ષણ હેતુથી તુલસી,પીપળો જેવા પવિત્ર વૃક્ષોનું કંકુથી તિલક કરી તેમજ દિપ પ્રગટાવી આરતી તેમજ ધૂન અને વૃક્ષોને નમન કરવા આખા દેશમાં આવો કાર્યક્રમ કરવા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવતજીએ આહ્વાન કર્યું […]

Continue Reading

નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરીની લિફ્ટ મહિનાઓ બાદ આજે પણ બંધ હોવાથી વૃદ્ધ અરજદારોને તકલીફ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે આવેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા ઘણા મહિના થી લીફ્ટ બંધ હાલતમાં હોય આ લિફ્ટ આજે પણ બંધ હોવાથી ઉપર કામ અર્થે જતા વૃદ્ધ અરજદારો ને દાદર પર ઘસડાઈ પરાણે જવું પડે છે જેમાં અમુક વિકલાંગો કે પગમાં ઇજા પામેલા વ્યક્તિઓ ની હાલત ખુબજ દયનિય જોવા મળી રહી […]

Continue Reading

નર્મદા ડેમમાં ૧૧.૧૨ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨૫ દરવાજા મારફત ૯.૫૪ લાખ ક્યુસેક પાણીનો છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૬-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૦૦ મીટરે નોંધાઇ ઉપરવાસમાં આવેલ ઇન્દીરા સાગર ડેમમાં પાણીનો ઇનફ્લો આજે તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ૧૬.૩૦ લાખ ક્યુસેક નોંધાયો હતો, જેની સામે ઇન્દીરા સાગર ડેમમાં સરદાર સરોવર ડેમ તરફ ૧૦.૯૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર નજીક આવેલ અક્તેશ્ચર ગામનો બ્રિજનો પિલ્લર ધોવાઇ જતા પુલ બંધ કરી દેવાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હવે ગોરા પુલ પરથી વાહન ચાલસે.. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો.. હાલ ઉપરવાસ માંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્યુસેક પાણી ની આવક.. ડેમના ૨૩ દરવાજા માંથી ૯ લાખ ૫૪ હજાર કયુએક પાણી નર્મદા નદી માં છોડાયું.. હાલ નર્મદા ડેમ ની સપાટી ૧૩૨.૫૧ મીટરે પહોંચી.. નર્મદા નદી માં પુરની […]

Continue Reading

ભાવનગર જિલ્લાના સણોસરા ગામની લોકભારતી સંસ્થા ની ‘વિશ્વભારતી’ તરફ ઉડાન..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત અને મૂર્ધન્ય સાહિત્યકાર,ચિંતક મનુભાઈ પંચોળી- દર્શક દ્વારા સંવર્ધિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દેશની સર્વ પ્રથમ ગાંધીવિચાર આધારિત સ્થપાયેલ ઉચ્ચ શિક્ષણની નમૂનેદાર નિવાસી સંસ્થા છે. રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક અને રોજગારલક્ષી માતૃભાષામાં કેળવણી આપતી આ સંસ્થાએ તેના સંશોધન, શિક્ષણ અને વિદ્યા વિસ્તરણના ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીથી વિશ્વ વિખ્યાત બની છે. લોકાભીમૂખ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં જુગારની રેડ કરતા નવ ઝડપાયા.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. રાણાને ખાનગી રહે બાતમી મળેલ કે ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં રહેતા મયંક બીપીનભાઈ ધોળકિયા પોતાના કબ્જા-ભોગવટા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી હોવાની બાતમી આધારે દરોડો પાડી કુલ રોકડ રૂ. ૧,૪૮,૮૮૦ સાથે ઇકો કાર-૧ કીમત રૂ. ૨,૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ. ૩૪,૦૦૦ સાથે […]

Continue Reading

અમરેલી: રાજુલા,જાફરાબાદ,ખાંભા તાલુકાના તમામ રસ્તાઓ ૮ દિવસમાં પુરવા નાયબ મુખ્યમંત્રી કાર્યાલયની ખાત્રી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને કરાઇ હતી રજુઆત.લોકો ભારે હાલાકીનો સામનો કરી છે ત્યારે લોકોની સમસ્યાને સમજી રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આ અંગે ના રાજયના નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના નેશનલ હાઇવે,ને સ્ટેટ હાઈવે તથા માર્ગ […]

Continue Reading