નર્મદા: આજે સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી ૯.૫૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ અને કેનાલ હેડ પાવર હાઉસના ૪ યુનિટ મારફત અંદાજે કુલ ૩.૩૬ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન આજે તા.૩૧ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા પટ્ટણ ગામની ડિયા પ્રાથમિક શાળાની દીવાલ ધરાશાઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામની ડીયાપ્રાથમિક શાળામાં દીવાલ ધરાશાઈ જતાં શાળામાં વિધાર્થીઓ ન હોવાના કારણે મોટી ઘટના ટડી છે પરંતુ અચાનક પડીગયેઇ દીવાલથી ઘણા બધા યક્ષ સવાલો ઉઠ્યા છે. શાળાના આચાર્ય દ્વારા જેતે સમયે કરવામાં આવેલા બાંધકામને લઈને ભ્રષ્ટાચાર ની બુ આવતી હોવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટાના ગણોદ ગામે ગત દિવસોમાં પડેલા ભારે વરસાદથી ઘોડાપુરના કારણે સર્જાઈ તારાજી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રસ્તાઓ સંપૂણ તૂટી જતા ગ્રામલોકોનું પરિવહન બંધ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ તે બાદ પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે કારણ કે ધોધમાર વરસાદથી ડેમોમાં જે રીતે પાણીની પુષ્કળ આવક થઈ હતી તેથી ડેમો ના પાટીયા ખોલાયા હતા જેને […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકામાં વરસાદ સતત બે દિવસ થી વરસી રહ્યો છે ત્યારે હવે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને સમગ્ર હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે હવે ખેડૂતો માટે કપરી પરિસ્થિતિમાં પણ પાકને નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે હવે સરકાર દ્વારા કાંકરેજ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની નુકશાની માટે સરકાર […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં કુદરતી કળા ખીલી હોય તેવા દ્રસ્યો સર્જાયા..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા આજે વરસાદ બંધ થતા લોકો ઘરો ની બહાર નીકળ્યા હતા તેવા મા ૧૨:૩૦ વાગ્યા ની આજુબાજુ એ કુદરતી રીતે સુર્ય ની ફરતે ગોળ કુંડાળું પ્રકારની રેખા ઓ થય હતી જોકે આ રેખા શેના કારણે સ્રજાયી હતી તે હજુ સ્પષ્ટ થઇ નથી. પણ લોકો એ ટોળા વળી ની આ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાની માઢ નદીમા ન્હાવા જતા પાંચ યુવાનો ગઇકાલે તણાયા હતા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જેમાંથી બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો.. એક યુવાનનો મૃતદેહ ગઇકાલ મોડીરાત્રીના મળ્યો હતો.. બે યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યા.. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની માઢ નદીમા પાણીની આવક થતા પાંચ જેટલા યુવાનોએ મોતની છલાંગ લગાવી હતી ત્યારે ઉપરવાસમા ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ એટલો બધો વધ્યો કે આ પાંચેય યુવાનો પાણીમા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં ચાવડા વાડી વિસ્તારમાં ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દર વર્ષે મોટો પંડાલ બનાવી સ્થાપના કરવામાં આવતી પરંતુ આ વખતે કોરોના ની મહામારી ચાલે છે અને સરકાર નું જાહેરનામું હોય સાદગીથી ઘરમાંજ ગણપતિ બાપા ની મુર્તિ પ્રધામણી કરી બાળકો વડીલો મહિલાઓ દ્વારા દરરોજ પુજા અર્ચના કરવામાં આવી રહી છે અને અન્નકુટ અને સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન યુવાનો દ્વારા કરવામાં […]

Continue Reading

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નાંદોદના ધાનપોર સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ડૂળ્યા: પાકને ભારે નુકસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેમોનુ પાણી છોડવાથી કેળ,પપૈયા,કપાસ દીવેલા મગ તુવેર,શેરડી જેવા ઘણા પાકમાં ભારે નુકસાન માં ખેડૂત પાયમાલ હાલ સતત વરસાદ વરસી રહ્યો હોય નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ માંથી ૮ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું હોવાથી કાંઠા વિસ્તાર ના અનેક ગામોના ખેડૂતો ના ખેતરો પાણી માં ગરકાવ થયેલા જોવા મળે છે.જેમાં નાંદોદ તાલુકા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમ ના ૬ રેડિયલ ગેટ ખોલી ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ.લેવલ ને પાર : ૬ ગેટ ૦.૮૦ મીટર ખોલાયાંરાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદી માંથી રવિવારે ૨૩૨૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ […]

Continue Reading

નર્મદા: કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરનાર નર્મદા જિલ્લા ૧૦૮ ઈમરજન્સી ના પાયલોટ ઉષ્માન કુરેશીનું સન્માન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ૨૯ ઓગષ્ટ ૨૦૦૭ નારોજ રાજ્યમાં ઇમરજન્સી ૧૦૮ સુવિધા નો પ્રારંભ કરાયો ત્યારેઆજે ૧૩ વર્ષ પૂર્ણ થયા ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણઅમદાવાદ હેડ ઓફીસ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા સાથસંકળાયેલ કર્મચારીઓ નું વાર્ષિક સંમેલન યોજાયું હતું જેનેએવીલ ફંક્શન પણ કહેવામાં આવે છે જેમાં આખા વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને […]

Continue Reading