વડોદરા: ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ “ઢોર નગરી “નો માહોલ સર્જાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા અને અનગઢ વહીવટના કારણે નગરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી પ્રજાજનોને અહસ્ય મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે .સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ‘ઢોર ડબ્બા ‘ ખાલીખમ રહે છે .રખડતા ઢોર નગરમાં અડીંગો જમાવી બેસી […]

Continue Reading

નર્મદા બંધમાંથી પાણી છોડાતા આસપાસના ગામોમાં ભારે નુકસાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ગુજરાત રાજ્યના સરદાર સરોવર બંધમાંથી પાણીનો વધુ જથ્થો છોડાતા સરદાર સરોવર બંધ ની આસપાસ આવેલા નજીકના ગામોમાં આ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડેમની આસપાસ ના ગામોમાં રહેતા લોકોના ઘરોમાં તેમાં ખેતરોમાં પાણી ભરાઇ […]

Continue Reading

અમરેલી: રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર પલટી ખાઈ જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર ખાડામાં ઉતરી જતાં ટ્રાફિક જામ થયુ હતું રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે અકસ્માત નુ મુખ્ય કારણ રોડ ઉપર વુક્ષો વધી રહ્યા છે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા રોડ ની બંને સાઈડો નુ પુરાણ કરવામાં નથી આવ્યુ ત્યાં વરસાદ મા […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ બોટિંગ અને સી પ્લેન ના તયાફા માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના ગામો માટે નવો ખતરો બન્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમ માંથી પાણી છોડાતા ગતરાત્રીના કેવડિયા ગામ ના નીચલા ફળિયા ના ઘરોમાં પાણી ભરાયા જેથી ઘર તેમજ માલસામાન ને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાન નો સર્વે કરી પીડીતો ને આર્થિક સહાય કરે તેવી માંગ અને વિયરડેમ હટાવવાની માંગ ઈન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ના સંસ્થાપક અને આદિવાસી […]

Continue Reading

મહીસાગર : જિલ્લામાં વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની આવક વધી…

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણા ડેમ માં હાલ ૪ લાખ ૨૧ હજાર કયુસેક પાણી છોડાયું કડાણા ડેમ માંથી પાણી છોડતા મહીસાગર નદી માં ઘોડાપુર મહીસાગર ખેડા આણંદ અને વડોદરા જીલ્લા ના ૨૭ ગામો ને એલર્ટ અપાયું જીલ્લા કલેકટર આર બી બારડ દ્વારા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સતર્ક રહેવા સૂચના અપાઈ.

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી મહેર હવે કહેર મા બદલાય તેવી સ્થિતિ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા ધણા સમય થી વરસાદ પડી રહ્યો હતો ત્યારે ફરી શનીવાર અને રવીવારે રમજટબોલાવી છે ત્યારે ખેડૂતો ના પાક નીષ્ફળ ગયા હોય તેવોસુર ઉઠી રહ્યો છે.જયારે દેવભુમિ દ્વારકા ની વાત કરવા મા આવે તો દ્વારકા ખંભાળિયા રાવલ કલ્યાણપુર ભાણવડ પંથકમાં ક્યાંક ઝાપટા પડ્યા તો ક્યાંય ભારે વરસાદ પણ પડ્યો […]

Continue Reading

સરકાર દ્વારા અનલોક-૪ ની ગાઈડલાઈન જાહેર કરાઈ..

દેશભરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા અનલોક -૪ ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ૩૦ સપ્ટેમ્બર સુધી સ્કૂલ – કોલેજો હજુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિમીંગ પુલ અને થીયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર ખોલવાની પરમિશન આપવામાં આવી છે. ગૃહ […]

Continue Reading

નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો માર્ચ મહિના થી અત્યારસુધી માં કુલ-૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, ૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યાનર્મદા જિલ્લામાં માં કોરોના ના કેસ વધી રહયા છે જે જીલ્લા ની પ્રજા માટે ચિંતાજનક બાબત છે ત્યારે જાહેરનામા સહિત સરકાર ની ગાઈડલાઈન […]

Continue Reading

નર્મદા જિલ્લાના રીંગાપાદર ગામના બાળકો આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ વીજળી વિના દિવાના અજવાળે અભ્યાસ કરવા મજબૂર..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરકાર કે તંત્ર દ્વારા આજદિન સુધી ગામમાં લાઈટ કે પાકાં રસ્તા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીંગાપાદર ગામના લોકો હજુ આઝાદી ન મળી હોય તેમ આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ લાઈટ,રસ્તા વગર જીવન પસાર કરી રહ્યા છે.દેશના આધુનિક યુગમાં સરકાર કે તંત્ર દ્વારા લાઈટ જેવી અત્યંત જરૂરી સુવિધા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ગુંદાળા ગામે નદીમાં તણાયેલા માલધારી યુવાનનો મૃતદેહ એક કી.મી. દુર મળ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના ગુંદાળા ગામે રહેતો મુળ ખાંભા તાલુકાના દરેડી ગામનો છેલ્લા ૩ વર્ષથી ગુંદાળા ગામે રહી બકરા ચરાવતો દાદુભાઈ હાજીભાઈ નાયા ઉ.વ.૧૮ ગઈકાલે સાંજે બકરા ચરાવી અને ગુંદાળા આવતો હતો ત્યારે હાથીયા નદીમાં પાણીનુ પુર આવતા તેમાં તણાઈ ગયો હતો. બકરા જીવ બચાવી કાંઠે પહોચી ગયા હતા અને તેની જાણ ઉનાનાં મામલતદારને […]

Continue Reading