અમરેલી: ઉપરવાસમાંથી પાણીની આવક થતા બગસરા શહેરમાંથી પસાર થતી સાતલડી નદીમાં આવ્યા ઘોડાપૂર..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલીના બગસરા પંથકમાં ૨૪ કલાકથી અવિરત વરસાદ પછી જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે તેવા સમયે બગસરા શહેરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ નદી-નાળાઓ છલકાયા છે તેવા સમયે બગસરા શહેરમાંથી પસાર થતી પવિત્ર સમાન સાતલડી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા અને પૂર નિહાળતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ત્યારે હાલ ઉલ્લેખ […]

Continue Reading

બનાસકાંઠા: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી અમીરગઢ નજીક પસાર થતી બનાસ નદીના જળ સ્થળમાં વધારો..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો… ખેડૂતો સહિત લોકોમાં છવાયો આનંદ.. અમીરગઢ નજીક પસાર થતી બનાસ નદી ના જળ સ્થળમાં થયો વધારો… બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી એવી બનાસ નદીના જળ સ્થળમાં વધારો થયો છે… બનાસ નદી રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ગિરિકન્દ્રાઓ માંથી નીકળે છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ૭૦૦થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અનેક ઘરોની સાધનસામગ્રી પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોની કોંગ્રેસ, ભાજપ, નગરપાલિકા સહિતના હોદેદારોએ લીધી મુલાકાત તાત્કાલિક પાણી નિકાલ કરવાની શહેરીજનોની માંગણી..

Continue Reading

જૂનાગઢ: ઘેડ પંથકમાં એક દશકા પહેલા સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું ફરી થયું નિર્માણ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઘેડ પંથકમાં એક દશકા પહેલા સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું ફરી થયું નિર્માણ ઘેડ પંથકમાં દરીયા જેવો માહોલ જુનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘુંસ્યા છે નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે અનેક ગામોના વાહન વ્યવહાર ખોરવાયા છે

Continue Reading

ખેડા: કડાણા ડેમમાંથી ૪,૨૦,૯૩૮ ક્યુસેક પાણી છોડતા મહીનદી બે કાંઠે વહેતી થઇ..

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં કડાણા ડેમમાં પાણીની આવક વધવાના કારણે તા.૩૦/૦૮/૨૦૨૦ ના રોજ કડાણા જળાશય માંથી ૧૧:૦૦ વાગ્યા થી પાવર હાઉસ તથા ગેટ મારફતે ૪,૨૦,૯૩૮ કયુસેક પાણી છોડવામાં આવેલ છે પાણી ની આવકને ધ્યાનમાં લઈને ક્રમશઃ કડાણા ડેમમાંથી ૧:૦૦ વાગ્યા થી ૬,૦૦,૦૦૦ કયુસેક કે તેથી વધુ પાણી મહીનદી માં હાઇડ્રો […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ ઉપરવાસમાં આવેલ ઇન્દીરા સાગર ડેમમાં પાણીનો ઇનફ્લો આજે તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ૧૬.૩૦ લાખ ક્યુસેક નોંધાયો હતો, જેની સામે ઇન્દીરા સાગર ડેમમાં સરદાર સરોવર ડેમ તરફ ૧૦.૯૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે ૦૩ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૬૫૮ થયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના લોકો માટે સારા સમાચાર, નર્મદામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું,આજે જિલ્લામાં કોરોનાના માત્ર ૩ કેસ પોઝિટિવ નોંધાયા. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી જિલ્લામાં આજે બીજા નવા ૦૩ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે વેપારીનું કોરોના વાયરસ થયા બાદ મૃત્યુ થતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પીપલોદ ગામમાં બસ સ્ટેન્ડ પર નિધિ ઇલેક્ટ્રોનિક નામની દુકાન ના માલિક જયેશભાઈ જોશી જે ત્રણ દિવસ પહેલા અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં પોતાને તાવ માથું અને શરીરમાં દુખાવો થતો હોય સારવાર માટે દાખલ થયા હતા મોડી સાંજે તેનો મરણ થયો હતો અમદાવાદ ખાતે સારવાર દરમિયાન જયેશ જોષી ને કોરોના વાયરસની અસર […]

Continue Reading

મોરબી: હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ટીકર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ ૨૦૦ વીઘાથી વધુ ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હતાં એકબાજુ મહામહેનતે ખેડુતોએ કપાસ,મગફળી, તલ,બાજરી સહિતના પાકોનું વાવેતર કરીને હવે તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં જ 200 વીધા જમીનમાં કેનાલનુ પાણી ફરી વળ્યું છે […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકામાં ઘરે ઘરે અને ધાર્મિક સ્થળોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ મહામારીના સમય માં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે આપણો આદરભાવ અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ એટલે ” પ્રકૃતિ વંદન ” કાર્યક્રમ આજરોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમગ્ર દેશ માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી […]

Continue Reading