નર્મદા: યુ.ડી.એસ કંપની દ્રારા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓનું સન્માન કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની યુડીએસ કંપની દ્રારા સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.યુડીએસ કંપની દ્વારા દર મહિને તેના હસ્તકનાં વિભાગના કર્મચારીઓ પૈકી જે કર્મીઓ સારી ફરજ બજાવે છે. તેવા કર્મીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરવામાં આવે છે. જેમાં જુલાઈ-૨૦૨૦ માટે ઍકઝીબિશન વિભાગમાંથી ભોઈ વિપુલ તથા હાઉસકિપિંગ વિભાગમાંથી વિજય ભાઈ વસાવા, હેમલતા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાસેના મોટા રાયપરા પાસે મહારાષ્ટ્ર થી ચોરી કરેલા આઈશર ટેમ્પાને કાપી વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મહારાષ્ટ્ર ના પુણે જીલ્લાનો આર.ટી.ઓ પાસિંગ નંબર ધરાવતો આઈશર ટેમ્પો મહારાષ્ટ્ર માં થી કેટલાંક દિવસો અગાઉ ચોરાયો હતો, જેની પોલીસ ફરિયાદ ટેમ્પો ના માલીક સંદિપ પ્રકાશ મોરે એ મહારાષ્ટ્ર માં નોંધાવી હતી, અને ત્યાંની પોલીસ આ બાબત ની તપાસ કરી રહી હતી. રાજપીપળા કેવડીયા હાઈવે ઉપર મોટા રાયપરા ગામ પાસે ના એક […]

Continue Reading

જૂનાગઢ: ઓલ ઇન્ડિયા રીટેલ મોબાઇલ વેપારી એશો. દ્વારા રાજુભાઈ બોદરની જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ તરીકે વરણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ મોબાઈલ એશોશીએશન અને કેશોદ શહેર વેપારી મંડળ નાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી વેપારીઓ ની સમસ્યાઓ ની અસરકારક રજૂઆત કરી સફળતા મેળવનાર રાજુભાઈ બોદર ની ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેલ એશોશીએશન માં જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા માં આવેલાં મોબાઈલ કંપની નાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને રીટેલ વેપારીઓ ની […]

Continue Reading

અમદાવાદ: લાયન્સ કલબ ઓફ વિરમગામ તથા લીયો કલબ દ્વારા અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા વિરમગામના સંયોજનથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરમાં આવેલ લાયન્સ કલબ ઓર્થોપેડીક હોસ્પિટલ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વિરમગામના સામાજિક કાર્યકરો – નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું હતું વિરમગામ લાયન્સ કલબના પ્રમુખ મુર્તઝાભાઈ પટેલ તેમજ લિયો ક્લબના પ્રમુખ પૃડરીક વોરાએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીને લીધે લોકો બ્લડ ડોનેશન કરતા અચકાય છે, જેથી સમગ્ર દેશની બ્લડ […]

Continue Reading

અમદાવાદ: દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા સરકારી અને ખાનગી શાળાઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ આ રજુઆત બાદ તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ શહેર […]

Continue Reading

અમદાવાદ: માંડલ વરમોર રોડ પર ગરનાળુ તૂટતા રોડ બંધ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તંત્રની ભ્રષ્ટનીતિની પોલ ખુલી, તાત્કાલિક આ ગરનાળુ બનાવાય તેવી માંગ… સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ જિલ્લામાં ગયા સપ્તાહમાં ભારે વરસાદ થવાના કારણે પ્રજા અને તંત્ર માટે કેટલાક વિષયો ચિંતાના બની ગયા છે. સારો વરસાદ થવાથી ખેડૂતોને ફાયદો થવો જોઈએ તેના બદલે આ વર્ષે જળબંબાકાર થઈ જતાં માંડલ તાલુકાના કેટલાક ગામોની સીમોમાં/ખેતરોમાં હજુ પણ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખએ ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કડક વલણ લાલીયા વાડી કરી. ગેર હાજર રેહતા કમૅચારીઓને આપી નોટિસ ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો કેમ રહે છે ગેરહાજર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ના નવા નિમણૂક કરવામાં આવેલ પ્રમુખ મહેશભાઇ અદા અને ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર એ રાધનપુર નગરપાલિકા ના ગેર હાજર રેહતા કમૅચારીઓ ને આપવામાં નોટિસ ત્રણ દિવસ માં […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના યુવાન શિવરામ પરમારના લોકડાઉનના લાઈવ કાર્યક્રમે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉન દરમિયાન સતત ૧૦૦ લાઇવ કોન્સર્ટ કરી લોકોનો ઉત્સાહ વધારવા બદલ રાજપીપળા ના પનોતા પુત્ર મ્યુઝિક ડાયરેક્ટર શિવરામ પરમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું. કોરોના મહામારીએ ભારત માં દસ્તક દીધી ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતું જેમાં તમામ પ્રકાર ના ધંધા રોજગાર તેમજ અવન જાવન બંધ કરાયા હતા […]

Continue Reading

બનાસકાંઠા: કાકરેજ તાલુકાના કુવારવા ગામેથી જતો જાલમોર પી.એચ.સી દવાખાને કાચો રોડ પાકો બનાવવા માટે ગામના લોકોની માંગ.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ કાચો માર્ગ પી.એચ.સી ઝાલમોર દવાખાના મારફત જવા માટે અંદાજે ચાર કિલો મીટર નું અંતર આવેલું છે જેમાં બે કિલોમીટર સુધી કાચા મેન્ટલ પથ્થર પાથરેલા છે જેમાં જે માર્ગ ઉપર દરેક સમાજના લોકોના સમશાન ઘાટ પણ આવેલા છે જેમાં ઝાલમોર મુકામે પી.એચ.સી દવાખાનું અંદાજે દોઢથી બે કિલોમીટરના અંતરે […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના રસુલપુર ગામના યુવાનનું શેઢી નદીમાં ડૂબવા થી મૃત્યુ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ઠાસરા તાલુકા ના રસુલપૂર ગામ માં રહેતો મંજુસર ખાનગી કંપની માં કામ કરતો યુવાન અલ્પેશ કુમાર અશ્વિન ભાઈ ચાવડા ઉંમર – ૨૪ વર્ષ નું ગામ ની નજીક થી પસાર થતી શેઢી નદી માં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.પરિવાર અને સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સાંજે ૫:૦૦ વાગ્યા ના […]

Continue Reading