જૂનાગઢ: કેશોદની કોવીડ હોસ્પિટલમાં ૧૪૦ થી વધારે દર્દીઓએ કોરોનાને હરાવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરના નામાંકિત તબીબો એ જીવનાં જોખમે દર્દીઓ ની કરી સારવાર જુનાગઢ જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી અને જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે દર્દીઓને સારવાર અર્થે કોવીડ હોસ્પિટલ શરૂ કરવા માટે ધારાધોરણ મુજબ મંજુરી આપી હતી. કેશોદ શહેરમાં આવેલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર માટે […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજમાં આકોલી બાર બીજના ધણી રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ નોમની ધજા નવી ચડાવીને લોકોએ રામદેવ પીરના દર્શન કર્યા.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો માં દરેક જગ્યાએ આવા હજારો વર્ષોથી જૂના વખતમાં બનાવેલ છે રામદેવ પીર ના મંદિર જ્યાં ભાદરવી નોમ તેમજ અગિયારસ ના દિવસે ધજા ચડાવીને બાપા રામદેવ પીર ના આશીર્વાદ મેળવવા માટે લોકો ઉમટ્યાં હોય ત્યારે આકોલી ખાતે પણ ધજા ચઙાવવામા આવી હતી અને ભજન અને આરતી ની રમઝઙ જમાવી […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ગુજરાતી શાયર ઝવેરચંદ મેઘાણી નો જન્મ ચોટીલા મુકામે 28 ઓગસ્ટ 1896 માં થયો હતો ઝવેરચંદ મેઘાણીએ ગ્રેજ્યુએશન પૂરું કરી એમ. એ નો અભ્યાસ અધુરો છોડી નોકરી પર લાગી ગયા હતા કલકત્તામાં નોકરી દરમ્યાન તેઓએ કવિ રવીન્દ્રનાથ ટાગોર ના લેખોથી પ્રભાવિત થઈ તેમના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.આજે પણ પ્રખ્યાત લોકગીત , મારુમન મોર […]

Continue Reading

નર્મદા ડેમમાંથી ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમમાંથી ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમની જળ સપાટી માં સતત વધારો નોંધાઇ રહ્યો છે ડેમની જળ સપાટી ૧૩૦.૯૯ મીટરે પોહોંચી આજે સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ માં પાણી ની આવક ૮૫,૦૦૦ ક્યુસેક તેમજ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૦૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન, નાંદોદ તાલુકામાં-૧૧ મિ.મિ, તિલકવાડા તાલુકામાં-૧૧ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૮૧ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ધરતી પુત્રના સમગ્રતયા વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ : રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓની ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે કારડીયા રાજપુત ધર્માલયમાં […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર: જાણો ડેમની વિશાળતા..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવેલ એક ગેટ નું વજન ૪૫૦ ટન , ૧૫૦ હાથીના વજન બરાબર સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર નર્મદા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ આપી ટ્વિટર ઉપર માહિતી સરદાર સરોવર નર્મદા બંધની વિશાળતા […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ પોઝિટિવ કેસોનો આંક ૬૫૪ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના રાજેન્દ્રનગર સોસા. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં નિયમોનુસાર સાતમા દિવસે દુંદાળા દેવની નાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસ વચ્ચે સરકારે મોટી પ્રતિમાઓ,મંડપ સહિત ની બાબતે પરવાનગી આપી ન હોવાથી ગણેશ ભક્તો એ ઘરો માજ નાની પ્રતિમાઓ ની સ્થાપના કરી હતી.રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાયરસ ના કારણે ગણપતિ સહિત ના મોટા ઉત્સવો સાદાઈ થી મનાવવા જણાવાયું હોય જેમાં પણ બે ત્રણ ફૂટ ની ગણેશ પ્રતિમા […]

Continue Reading