જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે કોરોનાના કારણે પતિના મૃત્યુનો આઘાત લગતા ગર્ભવતી સ્ત્રીએ બાળક સાથે કુવામાં જંપલાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોનાથી વિખાયો પરિવારનો માળો કોરોનાના કારણે ના રહ્યો વારસદાર વૃદ્ધા પતિ પત્નીની હયાતીમાં પુત્ર પુત્રવધુ પૌત્રના મોતથી શોક મગ્ન કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે કોરોનાએ છીનવ્યો પરિવાર પતિના મોતના આઘાતથી પત્નીએ બાળક સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા માતા મરણ સાથે એકસાથે ત્રણ જીવ ગુમાવતા તાલુકાભરમાં છવાયો માતમ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના […]

Continue Reading

મહીસાગર જિલ્‍લાના મથક લુણાવાડાની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લેતા વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આજે મહીસાગર જિલ્‍લાની મુલાકાતે આવી પહોંચ્‍યા હતા. ડૉ. વિનોદ રાવે મહીસાગર જિલ્‍લાના મુખ્‍થ મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લઇને હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી ખૂટતી સુવિધાઓની ચકાસણી અર્થે પહોંચ્યા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ આરોગ્ય સચિવ જયંતિ રવિની મુલાકાત સમયે […]

Continue Reading

નર્મદા: માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવાનો માગે ધોવાયો: ગ્રામજનોને ભારે હાલાકી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચીનકુવા માં જવા આવવા એક જ કાચો રસ્તો છે દર ચોમાસામાં કાદવ કીચડ થતા રસ્તે બાઈક પર નિકળવું પણ મુશ્કેલ હોય આ સમસ્યાનો કાયમી ઉકેલની લોકમાંગ નમૅદા જિલ્લાના માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવા કાચો રસ્તો આવેલો છે આ રસ્તો દર ચોમાસાની ઋતુમા આખે આખો ધોવાઈ જાય છે જેને પગલે કાદવ કીચડનું સામ્રાજ્ય […]

Continue Reading

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો : ૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસ ના ૫ યુનિટ ધમધમતા થયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો નર્મદા ડેમ ની સપાટી ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે ૧૩૦.૪૨ મીટરે પહોંચી ઉપરવાસ માંથી ૧ લાખ ક્યુસેક કરતા વધુ પાણી ની આવક નોંધાઇ રહી છે નર્મદા ડેમ ની સપાટી હાલ ૧૩૦.૨૪ મીટરે પહોંચી છે સરદાર સરોવર નર્મદા ડેમ ના જળસ્તર […]

Continue Reading

નર્મદા: ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સાંસદ મનસુખભાઈ વસાવાએ અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત ખાતેના કાર્યાલય ખાતે નર્મદા જિલ્લાના ભાજપા આગેવાનો પહોંચ્યા હતા.ભારતીય જનતા પાર્ટીનાનવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવવાનો સીલસીલો ચાલુ જ રહયો છે. નર્મદા જિલ્લાના ભાજપા ના આગેવાનોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પહોંચી આજરોજ સુરત મુકામે પહોંચી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.આજરોજ સુરત શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં ત્રણ દિવસ થી સર્વરની તકલીફમાં રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકોને ધક્કા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તમામ વસ્તુ ઓનલાઇનની વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારોમાં સર્વર માટે યોગ્ય પગલાં લે એ જરૂરી નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થી સર્વર ધીમું પડતા રેશનકાર્ડ પર જથ્થો લેવા જતા ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે.જેમાં સવારે અમુક ઓનલાઇન કૂપનો નીકળ્યા પછી બપોર બાદ સર્વર એકદમ સ્લો પડતા કલાકો ગ્રાહકો કતાર […]

Continue Reading

નર્મદા જિલ્લાનામાં વધુ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.કુલ પોઝિટિવ કેસોનો આંક ૬૪૨ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના દોલતબજાર માં ૦૩ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ આતશબાજી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપ દ્વારા જ ઉપલેટા શહેરમાં ફટાકડા ફોડયા. તાજેતરમાં ઘણી નગરપાલિકાઓના પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં મેન્ડેટનો અનાદર કરી સભ્યો દ્વારા પ્રમુખ પદની પસંદગી કરાઈ છે. આ અનાદર કરનાર ભાજપના ૩૮ સભયોને સસ્પેન્ડ કરાયા જેમાં સૌથી જાજા ઉપલેટાના એટલે કે ૧૪ સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક થી નદીના કાંઠેથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ રાજુલા પાલિતાણા શેત્રુંજી ડિવિઝનમાં જાફરાવાદ રેન્જ વિસ્તારમાં દુધાળા નજીક નદી કાંઠેથી ખોવાયેલો ભારતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો માહી નદી કાંઠે અને બોડી વધુ પડતી ભુલાઈ ગઈ છે અને અહીં આસપાસ સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાનું વનવિભાગ નું પ્રાથમિક અનુમાન છે […]

Continue Reading

મોરબી: હળવદના સુનિલ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી નિકાલ સહિતના વિવિધ પ્રશ્નોનો મામલે નગરપાલિકાના રજૂઆત કરવા ધસી આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ પહેલા હળવદ શહેરમાં ભારે વરસાદ પડતા સુનિલ નગરના એક સોસાયટી જવાના રસ્તા સુધીની વરસાદી પાણીની મીની તલાવડી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી […]

Continue Reading