અમરેલી: છગનભાઈની પુણ્ય તિથિ નિમિત્તે યોજાયો: કાર્યક્રમ છગન ભગતની પુંન્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા તેમજ સફાઈ કર્મચારી ઓ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનોને માસ્ક તેમજ સૅનેટાઇઝ વિતરણ કરાયું. સુરત શહેર માં સામાજિક કાર્યો દ્વારા પોતાના સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISF ના હવાલે: CISF જવાનોની ઇન્ડક્સન સેરેમની યોજાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાની સુરક્ષાની જવાબદારી હવે CISF ના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સુરક્ષા સંભળાશે.17મી ઓગસ્ટના રોજ CISF ના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, 24 મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISF ના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી, દરમિયાન CISF જવાનોએ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધ્યો: મંગળવારે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૬૧૬ થયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના છત્રવિલાસ-૦૨,આદિત્ય-૦૧ અને […]

Continue Reading

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ૨૦૦ જેવા ઘરોમાં પાણી ભરાયા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં વરસાદી પાણી અને બનાસ નદી એ વેણ બદલતા સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં ૨૦૦ જેવા ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી ખાધા ખોરાક ની સામગ્રી નાશ પામી અબિયાણા ગામ ના ૨૦૦ જેવા પરિવારો બે હાલ બન્યા સરકાર તરફથી હજુ સુધી કોયે મુલાકાત પણ નથી લીધી. પાટણ […]

Continue Reading

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સાંતલપુરના લોદરાથી ગાંજીસર રોડ બ્લોક. હજુ વરસાદ વધુ પડે તો લોદરા અને રાધનપુર હાઇવે પણ બ્લોક થવાની શક્યતા ખેતરોમાં પાણી ફરી વળતા તમામ પાકોને ભારે નુકસાન ગઈ વખતનો પાક વીમા હજુ સુધી કેટલાય ખેડૂતો નથી મળ્યો. ત્યારે ફરીવાર પણ પાક વીમા માટે ખેડૂતોને રજળ પાટ કરવી પડે તેવી શક્યતા.

Continue Reading

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ મળતા મકાનમાં ગેરરીતિ સામે આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ કેટલાક ગરીબ પરિવારો ને સરકારની યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે જે લોકો ને પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવેલ હતું તેમને જીવન માં પોતાનુ મકાન બનશે તેવી આશા બંધાઈ હતી પણ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાની અઢી વર્ષ માટે રાધનપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોંગ્રેસ પ્રેરિત રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના ૧૬ સદસ્ય અને ભાજપના ૧૨ સદસ્ય રાધનપુર નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ શ્રી ની ઉપ પ્રમુખ ની આજરોજ સવારે ૧૧ કલાકે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ના સદસ્ય શ્રીમહેશભાઈ આ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમા ભારે વરસાદને લઈ મુલધર ગામ પાસે મેરિયા નદી પરનો ક્રોઝવે ધોવાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથક મા સતત વરસી રહેલા વરસાદ ને કારણે નદી નાળા છલકાઈ જવા પામ્યા છે ત્યારે બોડેલી તાલુકા ના મૂલધર ગામ પાસે આવેલ મોરિયા નદી પર નો કોઝવે ધોવાઈ ગયો છે જેને લઇને આજુબાજુ ના છ કરતા વધુ ગામ ના લોકો ને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા […]

Continue Reading

છોટાઉદેપુર નગરપાલિકામાં પત્ની બાદ હવે પતિ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરપાલિકા ની આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી તા.૨૪ ના રોજ જિલ્લા સેવાસદન સંકલન હોલમાં યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે બહુજન સમાજ પાર્ટીના નારેનભાઈ જયસ્વાલ બિન હરીફ વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકા માં ઇતિહાસ માં પ્રથમ વખત એવું બન્યું છે કે પતિ અને પત્ની બન્ને પ્રમુખ બન્યા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની મોટાભાગની બેન્કોના એ.ટી.એમ શોભના ગાંઠિયા સમાન: ઇમરજન્સીમાં ખાતેદારોને ફાંફા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ટ્રીયકૃત બેન્કોના એ.ટી.એમ મોટાભાગે બંધ જોવા મળે જ્યારે ખાનગી બેન્કોના એ.ટી.એમ લગભગ બારે માસ ચાલુ હોવાનું શું કારણ નર્મદા જિલ્લામાં આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ કોઈ ને કોઈ કારણોસર ખોટકાયેલાજ જોવા મળતા ગ્રાહકો ને ઇમરજન્સી ટાણે મુસીબત માંથી પસાર થવું પડે છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો ના એટીએમ […]

Continue Reading