ભાવનગર: વરસાદની આગાહી વચ્ચે કોરોનાનું તાંડવઃ યથાવત,આજે વધુ ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આજે જિલ્લામા ૪૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ થયુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૨,૪૭૨ કેસો પૈકી ૪૮૮ દર્દીઓ હાલ સારવાર હેઠળલ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૪૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે દાનભાઈ ચંદ્રવાડિયા અને ઉપ-પ્રમુખ પદે રણુભા જાડેજા નો વિજય.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પદના અઢી વર્ષની સમય મર્યાદા પુરી થતા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પદ માટે દાનભાઈ ચંદ્રવાડિયાનો 3 મતે વિજય થયો છે.ભાજપમાંથી પ્રમુખ પદ ની નોંધણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં દાનભાઈ ચંદ્રવાડિયાને ૧૯ મત તેમજ હરીફ ઉમેદવાર મયુરભાઈ સુવાને ૧૬ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કે.કા. શાસ્ત્રી વિધાલય ખાતે ૭૧ મો વન ઉત્સવની કરાઈ ઊજવણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણનું આયોજન કરવામાં જેમાં આ ૭૧માં વનીકરણ ઉત્સવમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળના મામલતદારશ્રી બેલડીયા સાહેબ , ટી.ડી.ઓ ચાવડા સાહેબ,આર.એફ.ઓ મકવાણા સાહેબ, કે.કા. શાસ્ત્રી વિધાલય ના – માંગરોળ ના તેમજ બીજા મહાનુભાવો હજાર રહિયા હતા કે.કા શાસ્ત્રી .માં અભ્યાસ કરતા અને ઉચ્ચ ગુણ માર્ચ -૨૦૨૦ […]

Continue Reading

જૂનાગઢ: માળિયા હટીના ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ફરી કોંગ્રેસે બાજી મારી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માળીયા હાટીના ના ચોરવાડ નગર પાલીકાના પ્રમુખના અઢી વર્ષ પુરાંથતાં ફરીવાર પ્રમુખની ચુંટી જાહેર થતાં ફરીવાર પ્રમુખ તરીકે જલ્પાબેન જાહેર થતાં પોતાની શીટને જાળવવામાં સફળ રહયા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોરવાડ નગરપાલીકામાં કુલ ૨૪ શીટો આવેલી છે જેમાં કોંગ્રેસ ૧૭ અને ભાજપ ૭ શીટો ઉપર જીતીને કોન્ગ્રેશના જલ્પાબેન પ્રમુખ […]

Continue Reading

બનાસકાંઠા: સુઇગામ તાલુકાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા નિભાવ ખર્ચ આપવા બાબતે સુઇગામ પ્રાંત કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા જેમાં મોરવાડા વેરાઈ માતા ગૌશાળાની ૪૫૮ ગાયો ને રસ્તા પર છોડી દેવાઈ હતી,જો સરકાર તાકીદે નિભાવ ખર્ચ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરે તો સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેવા સંચાલકોએ ચીમકી આપી હતી.ગૌશાળાઓ અને પાંજરાપોળો ના પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા સબ સી ડી આપવામાં આવતો હતો,પરંતુ કોરોના સમયથી બંધ કરી દેવાતાં ગૌશાળા […]

Continue Reading

નર્મદા: આજ થી શરૂ થતી ધો.-૧૦ અને ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પૂરક જાહેર પરીક્ષાઓ દરમિયાન આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા હુકમ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાનારી એસ.એસ.સી. (ધોરણ–૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક જાહેર પરીક્ષાઓ તા. ૨૫ મી થી ૨૮ મી ઓગષ્ટ,૨૦૨૦ દરમિયાન યોજાનાર હોઇ, પરીક્ષાઓની વિશ્વ સનીયતા વધે તેમજ તેજસ્વી વિધાર્થીઓને ન્યાાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતિઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકાની ૧૪ રજીસ્ટર ગૌશાળામાં આશ્રિત લઈ રહેલ ગૌવંશને તાલુકાની સરકારી કચેરીઓમાં છોડી મુકવાને લઈને લાખણી મામલતદાર એજ્યુકેટીવ કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપેલ હતી પરંતુ સરકાર દ્વારા તે સહાય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકો તરફથી દાન ની કોઈપણ આવક થતી નથી જેને લઇને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધીની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં લેવાયેલી ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને સોમવારના રોજ નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે કુલ-૪ કેન્દ્રોમાં યોજાયેલી ગુજકેટ-૨૦૨૦ ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં નોંધાયેલા ૭૪૨ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી, જયારે ૧૮૩ વિદ્યાર્થીઓ તેમા ગેરહાજર રહયાં હતા. તેવી જ રીતે […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૫૫૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૨૬ મિ.મિ. વરસાદ નોંધાયો નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૧૨૨ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૨ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૯૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૯ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમ વાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગરુડેશ્વર તાલુકના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં કઈ ધામધરા અને મળી કુલ ત્રણ ગામડેકાઇ ધામધરા અને છિનદીયાપુરા ના યુવાનોઅને ગ્રામજનોએ સામૂહિક રીતે રક્તદાન કર્યું હતું.હાલ કોરોન સંકટમાં લોહીની ખુબજ જરુરીયાત હોય અનેખાસ રક્તદાન શિબિરો યોજાતી નથી ત્યારે લોકોની જીંદગી બચાવવાના શુભ આશયથી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીબ્લડ બેંક રાજપીપળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા […]

Continue Reading