અમરેલી: સાવરકુંડલા હોમગાડ જવાને ૭૧ વખત રક્તદાન કર્યુ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાવરકુંડલા હોમગાર્ડ જવાન દ્વારા રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું ૭૧ મી વખત રક્તદાન કર્યું. સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા દ્વારા હાલ સમગ્ર વિશ્વ અને રાષ્ટ્રમાં કોરોનાં વાયરસ ની મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે પોતાની ફરજ બજાવી રાષ્ટ્ર સેવા તથા અમરેલી જીલ્લા રેડક્રોસ સોસાયટી માં બ્લડ ની જરૂરિયાત […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયામાં ૪ પોઝિટિવ સાથે જિલ્લામાં ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના છત્રવિલાસ માં ૦૨ રાજપૂત […]

Continue Reading

કાલોલ: કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટ માંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો.

મોલ અને સુપર માર્કેટના નામે સસ્તાભાવની લાલચ આપી ગ્રાહકોને અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાવી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશિત થયા છે, ત્યારે આવો જ એક કિસ્સો કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટનો બહાર આવવા પામ્યો છે. સદર માર્કેટ દ્વારા એક ગ્રાહકને અખાદ્ય અને જીવડાં પડેલ વસ્તુઓ પકડાવી દેવાના મામલે […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલાના જુનાસાવર ગામના ખેડૂતોના પાકને મોટુ નુકશાન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી-સાવરકુંડલાના જુનાસાવર ગામના ખેડૂતોના પાકને મોટુ નુકશાન.વોકળાઓના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા નુકશાની.અહીંથી પસાર થતી શેલ નદી અને નાવલી નદીમાં પાણીની આવક થતા વોકળાઓ શરૂ થાય છે.આ વોકળાનું પાણી ખેડૂતોના પાકને નુકશાન પહોંચાડી રહ્યું છે.વોકળાઓ બુરાઈ ગયા હોવાથી સ્થિતિ સર્જાતી હોવાનું ખેડુતોનું કહેવું છે ખેડૂતોનો કપાસ,મગફળી સહિતના પાકને ભારે […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકામાં સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને પૂરતી સહાય કરવા બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના કૃષિમંત્રી આર.સી ફળદુને પત્ર પાઠવી રજુઆત કરી છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું છે કે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદના કારણે ખેડૂતોના પાક મગ, અડદ, તલને મોટું નુકસાન થયું […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં રોડની બાજુમાં ગટરની વ્યવસ્થાના અભાવે રસ્તા તથા ખેતરો પર પાણી ફરી વળ્યા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવાકારવા તથા માળિયા ગામમાં ખેતરો અને ગામના રસ્તા ઓ પર પાણી ફરી વતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ગામના સીમાડામાં ગટરની વ્યવસ્થાના અભાવે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ગટરની વ્યવસ્થાના ન હોવાના કારણે રોડની આજુબાજુ ગટર હતી પરંતુ અત્યારે નવા […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં ધીમી ગતિથી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાક પુનઃ જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લામાં છેલ્લા બહુજ સમય થી મેઘરાજા મહેરબાની કરવામાં વિલંબ દર્શાવતા ખેડૂતોનો ઉભો પાક જેવા કે મકાઈ,ડાંગર, શાકભાજી જેવા પાકોમાં પાણીની અછત ના કારણે સુકારો જેવા કારણો આવતા ખેડૂતો માં નિરાશનું વાતાવરણ ઘર કરી બેઠું હતું. પરંતુ છેલ્લા બાર કલાકની અંદર ધીમી ગતિથી મેઘરાજા ની એન્ટ્રી થતા પાકોને પુનઃ જીવન મળતા ખેડુતો […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા ખાતે સોલંકી રાજપુત સમાજ દ્વારા જાહેર માસ્ક વિતરણ સાથે માસ્ક સબંધી માર્ગદર્શન સલાહ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ લુણાવાડા ખાતે રાજપુત સમાજ તેમજ સોલંકી જ્ઞાતિ બંધુઓ દ્વારા વ્યકતી ગત તળે. શ્રાવણ માસ તેમજ સ્વતંત્ર પવૅની જાહેર જનતા ની વચ્ચે મોડાસા મેન રોડ.ચારકોશિયા નાકા થી કોટેજ સુધી સ્ટેજવાઇસ જાહેર જનતા. જાહેર દુકાન. ઘારકો રાહતદારીયો. તેમજ લુણાવાડા ની લોકલ. સાથે રહેણાંક વિસ્તારના માસ્ક સબંધી તંદુરસ્તી. માસ્ક સબંધી સુકાકારી. માસ્ક નહી તો. […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના છાંટાની સાથે એમ.જી.વી.સી.એલની વીજળી ડૂલ..!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ ચોપડા ગામ થી લઇ ને પચમહુડિયા ગામ સુધીના બધા ગામોની જોડતી તરસંગ જ્યોતિગ્રામ વીજપુરવઠો પોહોચાડે છે આ બધા ગામો માંથી વારંવાર લોકો ફરિયાદ કરેલ છે કે વરસાદના એક છાંટા ની શરૂવાત થી વીજળી દૂલ થઈ જાય છે અને ત્યાંનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વારંવાર ફરિયાદ કરવા ફોન કરે […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના બુકોલી ગામે હાઇસ્કુલની દિવાલનું ખાતમુહુર્ત કરવાં આવ્યું.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ આજે સમગ્ર ભારતમાં દેશમાં કોરોના વાઇરસને લઈને પીલાઈ રહ્યો છે. જેમાં સરકાર ના આદેશ અનુસાર ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય એ રીતે છૂટછાટ આપવામાં આવેલ છે જે અનુસંધાને આજરોજ કાંકરેજ તાલુકાના બૂકોલી મુકામે બનાસકાંઠા જિલ્લા ના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો વડીલો […]

Continue Reading