નર્મદા: આજથી ચાલુ થતા ગણેશચતુર્થીના તહેવાર નિમિતે ભરૂચ સાંસદ મનસુખ ભાઈ વસાવા દ્વારા રાજપીપલા ખાતે આવેલ સ્થિત શ્રી ગણેશ મંદિરે દર્શન કર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા ખાતે દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિરે દર્શન,અર્ચના,પૂજા કરવા માટે આવ્યા હતા ત્યાં તેઓ દર્શન કરી હાલ સમગ્ર વિશ્વમાં ચાલતી કોરોનાની મહામારી વહેલી તકે દેશમાંથી નાબૂદ થાઈ તેવી પ્રાર્થના વિઘ્નહર્તાને કરી હતી અને તેમને સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પેહરી અને દર્શન કરી વિધિસર પૂજા કરી ભગવાન પાસે […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ચુલી ગામે રીઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેંટમાં ઘૂસી ૮૦૦ વાંસના રોપઓ કાપનાર ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચુલી(ઉદાલી) ગામે રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસના રોપઓ કાપનાર એકજ પરિવારના ચાર વિરુદ્ધ વન વિભાગના કર્મચારી એ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ટુરિઝમ સેન્ટરમાં ફરજ બજાવતા ઉમંગભાઇ ફતેસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ(૧) શૈલેશભાઇ છોટુભાઇ વસાવા (૨) વિમલાબેન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ૪૫ હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલ ને પાર : ૨,૪,૫,૬,૮ નંબરના ૫ ગેટ ૨.૦૦ મીટર ખોલાયાં. રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદીમાં શુક્રવારે સાંજે ૪ વાગે ૪૫,૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.મ્હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ […]

Continue Reading

અમરેલી: બાબરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે ડ્રાઇવ રાખેલ જેમા બાબરા પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહન, તુટી ગયેલ નંબર પ્લેટ વાળા વાહનો, વાળી દીધેલી નંબર પ્લેટ તથા ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇ- ચલણ મેમો થી બચવા તેમજ અન્ય ગુન્હાહીત પ્રવુતી હેતુથી આવા વાહનો ચલાવતા વાહન ચાલકોના […]

Continue Reading

હળવદ તાલુકા સુસવાવ ગામ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારીના કારણે ભાદરવા માસ પિતૃ તર્પણ વિધિ બંધ રાખવમાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સુસવાવ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લેવાયેલો નિર્ણય અને શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત કેદારેશ્વર મહાદેવ મંદિર કોરોના મહામારીનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ભાદરવા માસનું પિતૃતર્પણ કાર્ય વિધિ બંધ રાખેલ છે આથી કેદારેશ્વર મહાદેવ મંદિરે તર્પણ વિધિ કરવા આવું નહીં […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દ્વારકામાં આજ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સંભાવના..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધણા સમય થી વરસાદ પડી રહ્યો છે તેવામા બે દિવસના વીરામ બાદ આજે સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હજુ નદીઓના નીર ઉતર્યા નથી ત્યાં તો ફરી નદીઓ વહેતી થઇ છે. એક બાજુ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે ઉપરવાસમાંથી નવા નીર આવતા વર્તુ ડેમનું […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ ખુલ્લી પડી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ સ્મશાનમાં ગણતરીના દિવસોમાં જ ડિઝલ ભઠ્ઠી નો ધૂમાડો ચીમની દ્વારા ખુલ્લાંમાં ફેલાતો નથી અને બાંધકામ ખખડી ગયું કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં તા.૯/૨/૨૦૨૦ નાં રોજ એક કરોડ તેર લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી નું લોકાર્પણ કાર્યક્રમ રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કેશોદ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબજ ફાયદાકારક.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરની નાની ગલીઓમાં મોટા ફાયર ફાઈટરો ન ઘૂસે તેવા સંજોગોમાં આ સિલિન્ડર સાથેનું નાનું વાહન અત્યંત લાભકારક રાજપીપળા શહેર માં કે આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં જ્યારે આગ ની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વળવા સક્ષમ છે અને વારંવાર આવી આગની ઘટના માં સારી […]

Continue Reading