અમરેલી: રાજુલા જાફરાબાદમાં વધુ પડતા વરસાદના લીધે ખેડૂતોને નુકસાન હીરાભાઈ સોલંકી દ્વારા કૃષિમંત્રીને કરાઈ રજુઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા જાફરાબાદમાં પડી રહેલા વરસાદ થી ખેડૂતોને ભારે નુકશાન થયું છે આ બાબતે ખેડૂતો ચિંતામાં છે ત્યારે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા ઉચ્ચસ્તરે રજુઆત કરાઇ છે. રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા કૃષિમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે રજુઆતમાં જણાવ્યા મુજબ રાજુલા જાફરાબાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી જતા સર્જાયો અકસ્માત..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા વિજપડી રોડ બન્યો કાઈમી અકસ્માત નો કોન્ટ્રાક્ટ અને તંત્ર ની બેદરકારી થી અકસ્માત વધુ થવા લાગ્યા છે રોડની બંને સાઈડોનું પુરાણ કરવામાં આવ્યુ નથી ત્યારે મોટા વાહનચાલકો સામ સામે થાય છે ત્યારે ઓવરટેક કરવામાં અકસ્માત સર્જાયા કરે છે રાજુલા વિજપડી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેમા મોટા […]

Continue Reading

અમરેલી: બગસરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવની સાદગીથી ઘરે ઘરે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા વાત કરવામાં આવે તો બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવની સાદગી થી લોકોએ ઘરે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે ત્યારે હાલ આ વર્ષે કોરોના વાયરસને કારણે લોકોએ પોતાના ઘરે જ ગણપતિ દાદાની મૂર્તિની પુજા અર્ચના કરીને આ વર્ષે કોરોના વાયરસની મહામારી ને ધ્યાનમાં રાખીને લોકોએ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે ભકિત જ્ઞાન ભવનમાં ગણેશ ચતુર્થી નિમીતે ૧૦૮ લાડુનો ભોગ ધરવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવ છે જે વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પુરી કરનારા દેવ માનવામાં આવે છે દર વર્ષે ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે […]

Continue Reading

ભાવનગરમાં મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર વલ્લભીપુર તાલુકાના પાટણા ખાતે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરવા માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મંત્રીએ ઉપસ્થિત ખેડૂતોને સરળ શૈલીમા આવયોજના અંગેની વિસ્તૃત સમજ આપી હતી. આ સેમિનારમાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે કિસાનોની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ સરકારી કચેરીઓ કોરોનાનાં ભરડામાં છતાં ધમધમાટ યથાવત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ અરજદારો કે કર્મચારીઓ સંક્રમણ નો ભોગ બની કોરોનાગ્રસ્ત થશે તો જવાબદારી કોની..? કેશોદ શહેર-તાલુકામાં છેલ્લાં પચ્ચીસેક દિવસોથી અનલોક-૩ શરૂ થયાં બાદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી કાબુમાં આવવાને બદલે વકરી રહી છે અને રોજીંદા ૧૦ થી ૨૫ કેસ નોંધાઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે એમાં અને […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૭૭ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૬૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૪ મિ.મિ અને સાગબારા તાલુકામાં-૦૩ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૩૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૦૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૫૮૪ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લા બીજા નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના રાજેન્દ્રનગર સોસા-૦૧ ખાટકી વાડ પાસે ૦૧ અને પાઠક ખડકી-૦૧ તેમજ નાંદોદ તાલુકાના નિકોલી ૦૧ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ચૌદસ સુધી ગણેશોત્સવનો થયો પ્રારંભ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસ થી કેશોદ શહેર-તાલુકા માં ૧૪ દિવસ માટે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર સ્થળો એ ગણેશોત્સવ કરવાની પરવાનગી આપવામાં ન આવતાં જુદા-જુદા વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા ઘરમાં ત્રણ ફુટ થી નાની કલાત્મક મૂર્તિઓ ની સાદગીપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી છે. દર […]

Continue Reading

મોરબી: હળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીએ પ્રકૃતિના રક્ષણ માટે માટીના ગણપતિ બનાવી મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજ્વવમાં આવે છે પણ આ વર્ષે યુવક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લઈ માટીના ગણપતિ બનાવી પ્રકૃતિપ્રેમીનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું.ક્રિષ્ના પાર્ક સોસાયટીના પાંચ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત માટીના ગણપતિ બનાવી સમગ્ર હળવદ પથકની જનતાને આત્મનિર્ભરતાનો એક ઉત્તમ સંદેશ પૂરો […]

Continue Reading