દાહોદ: દેવગઢ બારીયામાં અદ્યતન સાધનોથી સજ્જ મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દેવગઢ બારીયાના ૧૦ ગામોના બિમાર પશુઓને મળશે તાત્કાલિક સારવાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના વધુ ૧૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સારવાર હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત દેવીરામપુરા ગામ ખાતેથી એક મોબાઇલ પશુ દવાખાનાનું આજ રોજ લોકાર્પણ કર્યું છે. આ […]

Continue Reading

મોરબી: હળવદ ના યુવાને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ લોહીની તાતી જરૂરિયાત હતી તેવા મહિલા દર્દી માટે રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના માઁ કાર્ડ ઓપરેટર અને ઉત્સાહી સેવાભાવી નવયુવાન મેહુલભાઈ બાબરીયા એ રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બ્લડ બેંક માં બ્લડ બોટલ ની તીવ્ર અછત છે ત્યારે સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દર્દી ને લોહી ની તત્કાલિક જરૂર પડી […]

Continue Reading

પંચમહાલ મિરર ઈમ્પેક્ટ: લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીના સ્થાને માટીનો વરસાદ..! આખરે પંચમહાલ મિરર સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીના સ્થાને માટીનો વરસાદ આખરે તંત્ર દ્વારા હરકતમાં આવતા માટી વાળા રસ્તા ઉપર મેટલ પાથરવાની શરૂઆત કરી! અચાનક હરકતમાં આવેલું તંત્રથી લોકોમાં ખુશીની માહોલ સર્જાયો છે.! ઉલ્લેખનિય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે પંચામૃત ડેરી થી લઈને અંદરના આજુબાજુના કેટલાય ગામમાં જવાનો મુખ્ય ડામર રસ્તો […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે મેળાના સ્થાને ભક્તો ઘરે બેઠા માં અંબાના ગર્ભગૃહના આરતીના હવનના અને ગબ્બર પર્વતની જ્યોતના ઓનલાઈન દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો કોરોનાવાયરસની મારામારીના […]

Continue Reading

બનાસકાંઠા: ભાદરવી સુદ બીજના શુભ દિવસે બાબા રામદેવ પીરનો ઉત્સવ માણવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા આપણા ભારત દેશ મા હિન્દુ ધર્મ નીયમ અનુસાર દેવી દેવતાઓ નુ ખુબ જ મોટુ મહત્વ છે જેમા વધુ મહત્વ વિષ્ણુ અવતારનું છે રાજસ્થાન ના ધોરાધરતી મા આવેલ રણુજા ગામમાં વિષ્ણુ અવતાર બાબા રામદેવ પીરનું એક ભવ્ય મંદિર આવેલ છે જેમાં વિષ્ણુ અવતારના રૂપમાં ભગવાન શ્રી વિષ્ણુ એ રણુજા ગામમાં રાજ અજમલ જી […]

Continue Reading

નર્મદા: નાંદોદના બીતાડા ગામમાં પત્ની વિશે ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિને કહેનાર પતિ પર કુહાડી વડે જીવલેણ હુમલો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદના બીતાડા ગામમાં રહેતા એક વ્યક્તિની પત્ની વિશે ફળીયા માજ રહેતો એક વ્યક્તિ ખરાબ વાતો કરતા તે વ્યક્તિ ને ટોકનાર પતિ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીતાડા ગામમાં રહેતા ભરતભાઈ દલસુખભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં રહેતો કાલીદાસભાઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ કોંગ્રેસના હોદ્દેદારોએ પી.આઈને લેખિતમાં રજૂઆત કરી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં બે દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કેશોદમાં આગમન થયું હતું તે સમયે વાહનોની લાંબી કતારોથી ટ્રાફીક જામના દશ્યો સર્જાયા હતા ફટાકડા ફોડી પુષ્પ વર્ષા સાથે મોટિ સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ થયો હતો કોરોનાની મહામારીના માહોલમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થયો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો જેમાં ધારાાસભ્ય મામલતદાર તાલુુુકા વિકાસ અધિકારી વન કર્મીઓ આદર્શ નિવાસ શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ સાથે વિના મૂલ્યે રોપા વિતરણ વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં મહોરમ-ગણેશોત્સવ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ તથા મુસ્લિમ સમાજના મહોરમનાં તહેવાર આવતા હોય આજરોજ ઉના તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાઅઘ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉના નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ એન.જોષી, મનોજભાઈ બાંભણીયા, વિપુલભાઈ શાહ, નગરસેવક પરેશભાઈ બાંભણીયા, પ્રેસ કલબના પ્રમુખ જયેશભાઈ ગોધીયા, વિનોદભાઈ બાંભણીયા, રસીક ચાવડા, મુસ્લિમ સમાજના આગેવાન […]

Continue Reading

ગીર સોમનાથ: ઘોઘલા સરકારી માઘ્યમીક શાળા બોયસ દ્વારા ઓનલાઈન ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ યોજાશે.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઘોઘલાની સરકારી માઘ્યમિક શાળા બોયસમાં ગણેશ મહોત્સવના પર્વ અંતર્ગત મારા ઘરમાં મારા ગણેશની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે પોતાના હાથોથી ગણેશજીની મુર્તિ માટીથી બનાવી અને ઘરમાં જ સ્થાપના કરવાની રહેશે. પ્રથમ, દ્વિતિય, તૃતિયને ઈનામ અને સર્ટિફિકેટ અપાશે. શાળાના આચાર્ય ડો.એમ.એમ.ગોસ્વામી, ચિત્ર શિક્ષક અનિલકુમાર જેઠવાના માર્ગદર્શનમાં યોજાશે.

Continue Reading