પંચમહાલ: પુરવઠા તંત્રના આંકડાકીય આંટી ધૂંટીમાં અટવાતી ગરીબ પ્રજા.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને પી.એમ.જી.કે.એ.વાય યોજનાનો લાભ છેલ્લા બે મહિનાથી મળતો નથી. આંકડાકીય માહિતી ની આંટી ઘૂંટી અને તેને સમજવાની કુનેહ ના અભાવને લઈ સુલીયાત ગામના સસ્તા અનાજના સંચાલકને જુલાઈ માસમાં ૭૦% મફત અનાજનો જથ્થો ઓછો ફાળવવામાં આવ્યો હતો જેથી ૫૦૦ થી પણ વધારે લાભાર્થીઓ મફત અનાજથી વંચિત રહી […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારની ગાડી પલ્ટી ખાતા બાળકીનું મોત..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની તડવી પરિવાર કેવડિયા મરણ માં થી પરત ઘરે જતું હતું ત્યારે તેમની ઇન્ડિકો ગાડી ગભાણા કેબલ બ્રિજ પર પલ્ટી મારતા ૧૦ વર્ષની બાળકીનું મોત ૩ ને ઇજાઓ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ માં ગયેલા કોયારી ગામના તડવી પરિવાર ની ગાડી ગભાણા કેબલ બ્રિજ ઉપર પલ્ટી ખાતા બાળકીનું મોત નિપજ્યું […]

Continue Reading

નર્મદા: મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી સાથે જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીનું સમાપન કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીનોના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકાની ગ્રામ પંચાયત મોટાઆંબામાં અને સુરજવડ ગામની બહેનો, કિશોરીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનોની ઉપસ્થિતિમાં સરકારની કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાનું પાલન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડા ગામે થી ૧,૨૩,૯૫૫ ના વિદેશીદારૂનો મુદ્દામાલ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ ના ઓ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ઘેરકાનુની પ્રોહિબિષણ નેસતનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની જુંબેશ અન્વયે નસવાડી પો સ્ટાફ આજરોજ નસવાડી પો સ્ટેશન ના એ એસ આઇ.મીથીયાભાઈ બલસિંગભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે કળદા ગામે નર્મદા નદી કાંઠે […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરમાં કોરોના વાયરસ મહામારી માથું ઉચકતા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારીના નેજા હેઠળ વ્યાપારીઓની મીટિંગ બોલાવવામાં આવી.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોરમાં કોરોના વાયરસ મહામારી માથું ઉચકતા ડાકોરના રહેવાસીઓના જીવ તાળવે બંધાયા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરોના વાયરસ મહામારીમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.દરેક વેપારીઓ તથા કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે તથા જ્યારે ટેસ્ટીંગ કરાવવા આવો ત્યારે ફરજીયાત આધારકાર્ડ સાથે લાઇને આવવું […]

Continue Reading

ગીર સોમનાથ: સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે આજોઠા મુકામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાથે પુષ્પાજલી અર્પિત કરવામાં આવી…

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથનાં આજોઠા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાના યુવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વેરાવળ તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં ધો.૧૦ અને ૧૨ની પુરક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૨૫-૦૮-૨૦૨૦ થી તા.૨૮-૦૮-૨૦૨૦ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પુરક પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્‍તારમાં કોઇ પણ માર્ગ ચોકમા; કે ગલીઓમાં પાંચ કે તેથી વધારે લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં, ૨૦૦ મિટરના વિસ્‍તારમાં કોપીંઈંગ મશીન દ્વારા […]

Continue Reading

ગીર સોમનાથ: ગુજરાત સિધ્ધિ સિમેન્ટ દ્રારા કોવિડ-૧૯ અન્વયે રૂ.૭ લાખનું ફંડ અર્પણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે ગુજરાત સિધ્ધિ સમિન્ટ લિમિટેડ સિદ્રગ્રામ, મોરાસા, સુત્રાપાડા દ્રારા કોવિડ-૧૯ અન્વયે સાધન લેવા માટે રૂ.૭ લાખનું ફંડ અર્પણ કર્યું છે. કંપની દ્રારા સી.એસ.આર ફંડ […]

Continue Reading

ગીર સોમનાથ: સોળાજ મુકામે ધનવંતરી રથ દ્વારા લોકોને આપેલ પ્રાથમિક સારવાર..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલની કોરોના વાયરસની મહામારીમાં ગામડાના લોકો નું ચેક અપ થઇ શકે અને લોકોને આર્યુવેદીક સારવાર આપવાના હેતુસર ગુજરાત સરકાર તરફથી ધનવંતરી રથ ફરે છે. આજરોજ થરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આર.બી એસ.કે ની ટીમ ડો. ધર્મિષ્ઠાબેન કછોટ તથા ડો. અલ્પેશ ચાવડા સહિતની ટીમ દ્વારા સોળાજ મુકામે કેમ્પ રાખીને અન્ય રોગોની પણ સારવાર […]

Continue Reading

અમરેલી: આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈને નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આજરોજ બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના અધ્યક્ષએ નગરપાલિકામાં જઈ રોડ તેમજ રસ્તા બાબતમાં નગરપાલીકાના ચીફ ઓફીસરને એક આવેદન પત્ર આપી અને રોડ તેમજ રસ્તાઓને વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

Continue Reading