નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૫૫ પર પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ખડાયતા ની વાડી વિસ્તારમાં-૧,છત્રવિલાસમાં -૧,નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં-૪,વડીયામાં-૦૧,સાગબારા તાલુકાના પાનખલ્લા-૧,અને કાકારાપાડા-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર […]

Continue Reading

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે વીજ પોલએ લીધો ભેંસનો ભોગ.

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના ખંડેવાડ ગામે આજરોજ પશુપાલક પોતાના પશુઓ ગામની ગૌચર જમીનમાં ચરાવવા લઈ ને ગયા હતાં. અચાનક એક ભેંસ ચરતાં વિજથાભલા પાસે પોંહોચી જતાં વીજ પોલ પરના ટ્રાન્સફોર્મર પરથી જમીન પર ઊતરતાં અરથીંગ વાયરને ઝપટાઈ જતાં સ્થળ પરજ ગર્ભવતી ભેંસનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાતાં પોલીસ ટીમ,  […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે સુપ્રસિદ્ધ ધામ સરકેશ્ચર મહાદેવ પૌરાણિક મંદિર આવેલ છે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વર્ષોથી ત્યાં સરકેશ્વર મહાદેવ બિરાજમાન છે ભાદરવી અમાસના દિવસે અહીં ખુબજ મેળો ભરાય છે જાફરાબાદ રાજુલા સહિતના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે તેમજ અહી ભાદરવી અમાસના દિવસે મેળામાં લોકો ઉમટી પડે છે પણ કોરોનાની મહામારી ને ધ્યાનમા લયને ભાદરવી અમાસ નો મેળો બંધ રાખવા નો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લીધો […]

Continue Reading

અમરેલી: રાજુલામાં કુશાગ્રહણી આમાસે શિવભક્તોએ દાન કરી પુણ્યનું ભાથું ભર્યું,મેઘરાજાએ ભાદરવી અમાસે લોકોને ભીંજવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે સવારથી પ્રાચીન મંદિર કુંભનાથ સુખનાથ મંદિરે શિવભક્તો દર્શને આવી પહોંચ્યા શ્રાવણ માસ દરમિયાન પાખી હાજરી અમાસે ભક્તો દ્વારા જરૂરિયાત મંદોને અનાજ પૈસા આપી પુણ્યનું ભાતુ ભર્યું હતું ભાદરવી અમાસે પીપળ દેવને પાણી ચડાવી પૂજા કરી હતી તારીખ ૧૨ થી ૧૯ સુધી વરાપ રહી જ નથી આવ રે વરસાદ કહેનાર લોકો હવે […]

Continue Reading

રાજકોટ શહેરની ભાગોળે નવાગામ પાસે ટ્રક ચાલકને મારમારી,ગટરમાં ફેંકી કિલનર ફરાર.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેરની ભાગોળે નવાગામ પાસેથી ૩ દિવસ પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા ટ્રક ચાલકને કલીનરે જ બેફામ મારમારી ગટરમાં ફેકી દીધો હતો. આજે તે યુવાન ભાનમાં આવતા પોલીસને જાણ કરાઈ છે. ધ્રોલમાં ગાયત્રીનગરમાં રહેતો ટ્રક ચાલક નારણભાઈ બુટાભાઈ બાંભવા (ઉ.૩૫) નામનો ભરવાડ યુવાન ગત તા.૧૫ ના રોજ નવાગામ સાત હનુમાન પાસેથી ગટરમાંથી ઈજાગ્રસ્ત […]

Continue Reading

પાટણ અંબિકા શાકમાર્કેટના વેપારીઓ દ્વારા શ્રાવણ માસની પૂણૉહુતિ પ્રસંગે યજ્ઞ કરાયો..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર કોરોનાની વૈશ્વિક મહામારી નાબૂદ થાય તે માટે કામના વ્યક્ત કરવામાં આવી.. ચાલુ સાલે કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ પાટણ શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવ સરકારની ગાઈડલાઈન મુજબ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા ત્યારે શ્રાવણના અંતિમ દિવસે એટલે કે અમાસના પાવન પર્વે પ્રસંગે શહેરના વિવિધ શિવ […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૪૪ ગામો માટે રૂ. ૨૨.૫૭ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ૪૪ પૈકી ૩૬ ગામોનેમા નર્મદાના નીર ઘર આંગણે મળે તે માટે વોસ્મો દ્વારા થયેલા આયોજનને કલેક્ટરની મંજૂરી ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કનેક્શન દીઠ રૂ. ૧૬ હજારનો ખર્ચ કરાશે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં આજે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક દરમિયાન જિલ્લાના ૬ […]

Continue Reading

દાહોદ: કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રીએ “ફીટ ઇન્ડિયા યુથ ક્લબ કાર્યક્રમ” નો ડિઝિટલ માધ્યમથી કર્યો શુભારંભ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રી શ્રી કીરેન રીજુજુ દ્વારા તા.૧૫ ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભારતમાં ફીટ ઇન્ડિયા મૂવમેંટના ભાગ રૂપે ‘ફીટ ઇન્ડિયા યુથ ક્લબ’ કાર્યક્રમનો શુભારંભ વેબ કાસ્ટ ઉપર કરવામાં આવ્યો. કાર્યક્રમ જોવા માટે નેહરુ યુવા કેન્દ્ર દાહોદે આયોજન કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ. અને એન.સી.સી. ના યુવાનો પણ જોડાયા […]

Continue Reading

પંચમહાલ: કોરોનાથી બચીએ,માસ્ક પહેરીએ. પ્રોજેક્ટ અંતર્ગત શહેરા તાલુકાની નરસાણા અને અણીયાદ સેન્ટર ની કુલ ૧૨ શાળાઓના બાળકોને માસ્ક વિતરણ કરાયા..

કોરોનાની મહામારીના સમયમાં આજરોજ શહેરા તાલુકાની નરસાણા સેન્ટરની તમામ (૯) અને અણીયાદ સેન્ટર (૩) ની એમ કુલ ૧૨ શાળાઓમાં માસ્કવિતરણ કાર્યક્રમ ઉજવાયો. સદર કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માનનીય વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ,ની અધ્યક્ષતામાં યોજાયો. જ્યાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. મહેમાનઓનું સ્વાગત પુષ્પગુચ્છ,સાલ તથા મોમેન્ટ આપી કરવામાં આવ્યું.પાંચ શિક્ષિકા બહેનોને માસ્ક […]

Continue Reading

વડોદરા: ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવમાં યુવાનનું ડૂબી જવાથી મોત..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવ માં લોક ટોળા માંથી જાણવા મળેલી વિગત મુજબ ગત રોજ એક યુવાન ન્હાવા જતાં તે ડૂબી ગયો હતો. જેનો ગતરોજ ડભોઇ ફાયર ટીમ ને જાણ કરતાં ડભોઇ ફાયર ટીમ દ્વારા તેના મૃતદેહ ને શોધવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે વડોદરા ફાયર ટીમ ની પણ સહાય […]

Continue Reading