પાટણ: રાધનપુર કંડલા નેશનલ હાઈવેના સર્વીસ રોડ પર પડેલ ખાડાને કારણે આઇસર પલ્ટી ગયું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાને અડીને પસાર થતા દીક્કિ કંડલા નેશનલ હાઈવે પર પડેલ કામોના કારણે વાહનોના અકસ્માતોના બનાવો દીન પ્રતીદીન સામે આવે છે . જયારે રાધનપુર હાઈવે પર નેશનલ હાઈવે જયારે બનાવવામાં આવેલ સર્વીસ રોડ પર પડેલ ખાડાને કારણે આઇસર પલ્ટી મારી ગયું હતું સદનસીબે ચાલકનોનો આબાદ બચાવ થયો મતો પરંતુ રોડ પર આઇસર […]

Continue Reading

અમરેલી: અમરેલી જિલ્લાના વઢેરા ગામમાં ભારે વરસાદના કારણે ગામ બેટમાં ફેરવાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગામની આસપાસ ઝુંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી શાળાના કમ્પાઉન્ડથી લઇ શહેરની ગલી, બજારોમાં પણ પાણી ભરેલા છે. જાફરાબાદ પંથકમા પડેલા ભારે વરસાદને પગલે વઢેરા ગામમા નદીના પાણી ઘુસી ગયા હતા અને ૨૪ કલાક બાદ પણ પાણીનો નિકાલ ન થતા ગામ જાણે બેટમા ફેરવાયુ હોય તેવી સ્થિતિ છે. વરસાદી પાણીનો […]

Continue Reading

અમરેલી: રાજુલામાં કાનાતળાવ આશ્રમના દેવીનું શ્રાવણમાં એકાંતરા એક માસનું અનુષ્ઠાન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અનુષ્ઠાનમાં બેઠેલા ઉષા મૈયા આજે બંધ કમરામાંથી બહાર નીકળી સોમનાથ દર્શન અર્થે રવાના થયા રાજુલામાં કાના તળાવ શિવકુંજ આશ્રમના ઉષા મૈયા શ્રાવણ માસમાં એક માસના અનુષ્ઠાન પર હતા. જે આજે પૂર્ણ કરી ઉષા મૈયા બંધ કમરામાંથી બહાર નીકળી દર વર્ષની જેમ સોમનાથ મંદિર ખાતે દર્શન અર્થે રવાના થયા હતા. સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આવેલ સોમનાથ મહાદેવના મંદિરે શ્રધ્ધાળુઓની અનેરી આસ્થા જોડાયેલી છે.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાનુ છેવાડાનું ગામ એટલેકે બાબરીયાધાર.જયા પહાડ પર બિરાજમાન સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન લોકો પોતાની આસ્થાને લઈ દશઁનાથઁ આવેછે.હાલ કોરોના મહામારી ના કારણે અહીં સોશિયલ ડિસ્ટન્સની સાથે લોકો દશઁને આવે છે અહી પહાડ પર વર્ષો જુની પૌરાણિક જગ્યા હોય તેમજ જોગીદાસબાપુ ખુમાણનો પણ ઈતિહાસ હોય અને અહીનું સોદયઁ તેમજ પ્રકૃતિને […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર શહેરમાં બનેલા બ્રિજના નામ બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ૨ ઓવરબ્રિજ અને એક અંડર બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું જે પૈકી એક અંડર બ્રીજ અને એક ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે આ બંને બ્રીજો ઘણા સમયથી જનતા માટે ખુલ્લા પણ મુકી દેવામાં આવ્યા છે ત્યારે […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો વન મહોત્સવનું આયોજન કરાયું હતું અને હળવદ પંથકમાં પર્યાવરણ બચાવવાના વુક્ષોરોપણનું આયોજન કરાયું હતું. વેગડવાવ ગામની સ્કૂલના પટાંગણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવતાં હોય ત્યારે હોદ્દા મેળવવા પડાપડી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય ત્યારે જુથવાદ કરીને પક્ષને નુકસાન થતું હોવાનો કાર્યકરોમાં વસવસો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપ માં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર […]

Continue Reading

નર્મદા: રાજપીપળા થી વડોદરા જતા પોઈચા માર્ગની હાલત બિસ્માર: અકસ્માતો વધવાનો ભય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આ તરફ હજુ મામુલી વરસાદ વરસ્યો હોવા છતાં પોઈચા તરફ જતો માર્ગ ની એકદમ ખખડધજ હાલત રાજપીપળા થી વડોદરા તરફ આવતા જતાં રોજના હજારો વાહન ચાલકો ગોકળગાય ની ગતિ એ વાહન હંકારવા મજબૂર રાજપીપળા થી વડોદરા જતા શોર્ટ કટ પોઈચા પુલ પર થી રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય હાલ મામુલી […]

Continue Reading

નર્મદા: દોઢ કરોડના ખર્ચે રીનોવેશન કરાયેલ રાજપીપળા એસ.ટી ડેપોમાં બે વર્ષ થી છત ટપકતા મુસાફરોને મુશ્કેલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મુસાફરોને બેસવા બનાવેલી જગ્યા પર મામૂલી વરસાદ માં પણ છત પર થી પાણી ટપકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ.. નર્મદા જિલ્લાના મુખ્ય એવા રાજપીપળાના એસ.ટી ડેપોનું ૨૦૧૮ ના વર્ષ માં દોઢ કરોડથી વધુની રકમે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જોકે કરોડોના ખર્ચ માં ફક્ત નવા લૂગડાં પહેરાવ્યા હતા માટે નવીનીકરણ થયા બાદ તુરતજ અનેક તકલીફો […]

Continue Reading

અમરેલી: બગસરામાં શાકમાર્કેટના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા માં કાલે નગરપાલિકા દ્વારા શાકમાર્કેટના વેપારીઓને લેખિતમાં જાણ કરી અને શાકમાર્કેટ બંધ કરી અને ફરતી લારી માં વેચાણ કરવું. આ બાબતે ૭ એરિયામાં પણ કોઈપણ શાકભાજીનું વેચાણ કરવું નહીં એવો આદેશ પ્રાંત ઓફિસર દ્વાર કરવામાં આવેલ આવ્યો હતો આ બાબતે આજે શાકભાજી ના વેપારીઓ દ્વારા આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું. અને જો શાકભાજીની […]

Continue Reading