જૂનાગઢ: કેશોદ શહેરમાં સી.આર.પાટીલનાં સ્વાગત માટે ચાલતી તડામાર તૈયારીઓ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના જાહેર માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકાયા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું… ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેશોદ શહેરમાંથી પસાર થવાનાં છે ત્યારે વાહ વાહી મેળવવા આગેવાનો અને પદાધિકારીઓમાં હોડ લાગી છે કેશોદ શહેરમાં આવેલા માંગરોળ રોડ કોલેજ રોડ ઉપરના મુખ્ય માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકી […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૨૧૮ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાસમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૧ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૦૭ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૭૫૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની […]

Continue Reading

અમરેલી: બગસરામાં રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં રાજુભાઈ ઠાકર અને તેમના પરિવાર દ્વારા કોરોનાવાયરસ દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન તેમજ હોમગાર્ડનું સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે રાજુભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ જવાનો રાત દિવસ ખડે પગે સેવા બજાવી રહ્યા છે ત્યારે મારી સામાજિક […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરની આગવી ઓળખ ધરાવતું ૧૧૩ વર્ષ જૂનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલય.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુરનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલયની સ્થાપના ઈ.સ.૧૯૦૭ માં થઈ હતી , અને હાલ માં આ પુસ્તકાલયને સરકારી તાલુકા પુસ્તકાલય તરીકે ઓળખાય છે. જેની સ્થાપના ૧૨/૧૨/૨૦૦૦ માં થઈ હતી. પહેલા આ પુસ્તકાલયનું મકાન મજૂર મહાજનના ભાડાના મકાનમાં કાર્યરત હતું. પહેલા આ પુસ્તકાલયનું મકાન પૌરાણીક પદ્ધતિથી બનાવેલું હતું. સયાજી રાવ ગાયકવાડના સમય પહેલાનું બાંધકામ […]

Continue Reading

ગીર સોમનાથ: આઈ.એ.એસ.દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી.તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેત રાખવા માટે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના છ ગામો તાલુકા મથક થી થયા સંપર્ક વિહોણા: મામલતદારએ કામનાથ કોઝવેની લીધી મુલાકાત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ની નોડી નદી ઓવરફલૉ થતા છ જેટલા ગામો તાલુકા મથક થી સંપર્ક વિહોણા થઇ થઈ ગયા છે. દર વર્ષે વરસાદ આવે અને નોડી નદી ઓવર ફલૉ થાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. અને માંગરોળ ના વીરપુર, લંબોરા, સકરણા, ચોટલી વીરડી સહિતના ગામના લોકોનો તાલુકામા આવવા માં તકલીફ સર્જાય છે. […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલમાં ૭૧માં વન મહોત્સવનની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ માં આજરોજ વનીકરણ રેન્જ ઠાસરા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તાલુકા કક્ષાના ૭૧ માં વન મહોત્સવન ની ઉજવણી કરવામાં આવી. જેમાં ઠાસરા ગળતેશ્વર તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર,ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રાંત અધિકારી ઠાસરા), બી.એસ.ખોખરીયા (મામલતદાર ગળતેશ્વર), કરણ પ્રજાપતિ (ટી.ડી.ઓ ગળતેશ્વર), કે.એમ.ભોઈ (આર.એફ.ઓ, ડાકોર), વજેસિંહ […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કૂલમાં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ..

રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળામાં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળામાં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં વિધિવત મંત્ર […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વરના ભીલવશી ગામ ખાતે શ્રાવણીયો જુગાર રમતા બે વ્યક્તિ ૫૬,૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ..સી.બી.નર્મદા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી.ને બાતમી મળેલી કે,ભીલવશી ગામની સીમમાં કેટલાંક લોકો પત્તા- પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ બાતમી આધારે સી.એમ. ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ સાથે […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની મંજૂરી બાદ ખાનગી કોવિડ હોસ્પિટલ બને એ પહેલાં જ વિરોધ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દુકાનદારોની કોવિડ હોસ્પિટલનાં વિરોધમાં નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી.. નર્મદા જિલ્લામાં કોરોનાનો કેહેર વધી રહ્યો છે. જો કે પહેલાં કરતા હાલમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જરૂર નોંધાયો છે. આરોગ્ય વિભાગ કોરોના કેસોના આંકડા સેટ કરે છે કે ખરેખર આંકડા ઓછા થયા છે તે એક તપાસનો વિષય બન્યો છે. પરંતુ રાજપીપળા કોવિડ […]

Continue Reading