નર્મદા: રાજપીપળા ખાતે વેબિનાર ના માધ્યમ થી મહિલા કાનૂની દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે વેબિનાર ના માધ્યમ થી મહિલા કાનૂની દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિટી કોર્ટ ના ડિસ્ટ્રિક્ટ જજ ર્ડો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનાર ના માધ્યમ થી માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણ મા નાગરિકો ને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં મહિલાઓ […]

Continue Reading

નર્મદા: શ્રમ કચેરી જિલ્લા સેવાસદન દ્વારા વેબિનારના માધ્યમ દ્વારા શ્રમજીવી મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા મહિલા સશક્તિકરણ પખવાડિયા ના ભાગરૂપે આજે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન રાજપીપલા દ્વારા શ્રમજીવી મહિલા દિવસની વેબિનાર ના મહિલા સશક્તિકરણ પખવાડિયા ના ભાગરૂપે આજે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન.રાજપીપલા દ્વારા શ્રમજીવી મહિલા દિવસ ની વેબિનાર ના માધ્યમ દ્વારા ર્ડો. ગૌરાંગ જાની સમાજ શાસ્ત્રી, ગુજરાત યુનિવર્સિટી એ અભયમ ટીમ ને માર્ગદર્શન આપવામાં આવ્યું […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે ભગવાન માધવરાયનું મંદિર ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ફરી વખત પાણીમાં ગરકાવ થયુ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગિર સોમનાથ જિલ્લામાં પણ મેધ મહેર જોવા મળે છે. ગિર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે બિરાજમાન ભગવાન શ્રી માધવ રાઈ ચોમાસા દરમ્યાન ફરી એક વખત ઉપરવાસના વરસાદને લઇ નદીમાં ભારે પુર આવતા ભગવાન માધવરાયનું મંદિર ફરી વખત પાણીમાં ગરકાવ થયુ ભગવાન શ્રી માધવરાયનું મંદિર આશરે […]

Continue Reading

અમરેલી: ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે અમરેલીના પ્રભારી મંત્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલીના પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાનો ૭૪ મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથકે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી. નર્મદા પોલીસ, એસ.આર.ડી. અને હોમગાર્ડઝ સહિતની પ્લાટુનો તેમજ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે યોજાયેલા આ ધ્વજારોહણ સમારોહમાં […]

Continue Reading

નર્મદા: કુંવરપુરા ગ્રામ પંચાયતમાં ડોક્ટર નર્સ, ઇશ્વરીય બહેનો અને આંગણવાડીની બહેનોનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ ૭૪ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટ ના દિવસે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના વિશ્વ મહામારી જે સમગ્ર દુનિયા માં તેમજ દેશમાં જે દિવસે ને દિવસે વધી રહી છે જે ડોક્ટરઓ, પોલીસ કર્મીઓ,પ્રેસ મીડિયાના મિત્રો, સફાઇ કર્મીઓ તેમજ દરેક પાર્ટીના હોદેદારશ્રીઓ અને વિવિધ સંગઠનો જે લોકો રાતદિવસ નિસ્વાર્થ ભાવે પોતાના જીવ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલનું ફરી ધોવાણ થયું.

રિપોર્ટર: અંકુર ઋષિ, રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાનાં મોટા જાંબુડા ગામની વચ્ચેથી મોહન નદી વહે છે, હાલ ધોધમાર વરસાદની શરૂઆત થતા, મોહન નદીનો ડેમ છલકાયો છે, ઉપરવાસમાં વરસાદનો પ્રવાહ વધુ હોવાને કારણે મોટા મોટા વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને નદીનાં પ્રવાહમાં વહી આવ્યા હતા, અને ગારદા અને મોટા જાંબુડા ગામની […]

Continue Reading

મહીસાગર જિલ્લા કક્ષાની ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી લુણાવાડા ખાતે કરાઇ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ, મહીસાગર મહીસાગર જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કોરોના અંતર્ગત જાહેર કરાયેલ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડે ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. મહીસાગર જિલ્લામાં મહાનુભાવો અધિકારીઓના હસ્તે આરોગ્ય વિભાગના કોરોના વોરીયરને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. આ પ્રસંગે […]

Continue Reading

અમરેલી: બગસરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉધઘાટન કરવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા, બગસરા બગસરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉધઘાટન કરવામાં આવ્યું. બગસરામાં સ્ટેશન રોડ ઉપર આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સ માં ઉધઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં આમઆદમી કાર્યકર નાથાલાલ સુખડીયા તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યાલયનું ઉધઘાટન ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગોપાલ ભાઈ ઇટાલિયન દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

પાટણ: રાધનપુરમાં આગામી ૨૫ ઓગસ્ટના રોજ યોજાનારી રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી ને ધ્યાને લઇ કોંગ્રેસના ૧૬ સભ્ય રાધનપુર થી રવાના..

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ૨૫/૮/૨૦૨૦ નારોજ યોજાનાર હોવાથી કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પોતાના ૧૬ સભ્ય ને લઈને લકઝરી બસ રાધનપુર થી રવાના..પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખના અઢી વર્ષ પુરા થતા અઢી વર્ષ માટે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી આવતા કોંગ્રેસ પાસે […]

Continue Reading