જૂનાગઢ: માંગરોળ વેરાવળ રોડ ઉદ્યોગ નગર વિસ્તારમાં ૧૫ વર્ષીય તરુણીએ ગળોફાસો ખાઈ કરી આત્મહત્યા : પોલીસે તપાસ હાથ ધરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગ નગર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે બપોરના સમયમાં ૧૫ વર્ષીય તરુણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને જુના કપડાનો (ગાભાનો) ધંધો કરતા એ પોતાના ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને ગળોફાંસો ખાધેલી અવસ્થામા મળી આવી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ સ્ટાફે આવી ચેક […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ કરાયો હતો.

‘રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગતરોજ રાત્રીના ૧૨ કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ થયો હતો રણછોડરાયજી પ્રભુને લાગે લલાટે કુમકુમ તિલક કરી અને આતિશબાજી ના ધડાકાની સલામી સાથે દીપમાળ પણ પ્રગટાવીને પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન,સુધોદત્તં સ્નાન બાદ ચુનારિયા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નોજડિત જર ઝવેરાતનો […]

Continue Reading

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરના દરવાજા બંધ રહ્યા.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ઈતિહાસમાં પહેલીવાર આજે ઉજવવામાં આવનારી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરના દરવાજા બંધ રહ્યા હતા.રાજા રણછોડનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો બંધ બારણે રાજા રણછોડના ભાવિ ભકતોને કર્યા લાઈવ દર્શન. ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિર સુંદર લાઈટોથી ઝગમગાવા આવે છે. અને ભગવાન રાજા રણછોડનો જન્મદિવસ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે. તથા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૪૦૫૩૪ વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લાના ૭૪૧ ગામોને આરોગ્ય રથથી આવરી લઈ આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી… ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્રારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૨૧ ધનવંતરી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ રોટરી કલબના પ્રમુખ તરકે જીતેન્દ્ર પટેલ અને મંત્રી તરીકે ડો. સ્નેહલ તન્નાની વરણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રોટરી ક્લબ ઓફ કેશોદનો વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને તેના બોર્ડ મેમ્બર્સનો વર્ચ્યુઅલ શપથવિધિ સમારોહ પાઠક સ્કૂલ ખાતે તારીખ ૯ને રવિવારનારોજના રોજ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, સોશ્યલ ડિસ્ટન્શનનુ પાલન કરી ખૂબ જ મયૉદિત સભ્યોની હાજરીમાં સમારંભ યોજાયો હતો.રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના આર.સી.સી કો-ઓર્ડીનેટર હિતેષભાઈ ચનિયારા એ નવનિયુક્ત પ્રેસિડેન્ટ જીતેન્દ્ર […]

Continue Reading